બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 05:52 PM, 9 September 2023
અજા એકાદશી આ વખતે 10 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મનાવવામાં આવશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. દર મહિનામાં બે વખત એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી માતા લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનના ભંડાર ભરપૂર રહે છે.
આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન
આ વખતની અજા એકાદશી ખુબ જ ખાસ છે, કારણ કે આ દિવસે કેટલાક મહત્વના યોગ બની રહ્યાં છે જેમાં રવિ પુષ્ય યોગ અને સર્વાર્ધ સિદ્ધિ યોગ બનશે. જ્યોતિષિઓના જણાવ્યા પ્રમાણે અજા એકાદશીના દિવસે કેટલીક ભૂલો ન કરવી જોઇએ. જે અંગે વિગતવાર ચર્ચા કરીએ તો અજા એકાદશીએ ભૂલથી પણ ભાત ન ખાવા જોઇએ. ભાત ખાવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઇ જાય! તેવું હિન્દુ ધર્મની માન્યતા જોડાયેલી છે.
એકાદશીના દિવસે વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ
અજા એકાદશી પર લસણ, ડુંગળી ઉપરાંત તામસિક ભોજનનું સેવન પણ ન કરવું જોઈએ. એવું કરવાથી ભગવાન વિષ્ણુના આશિર્વાદ પ્રાપ્ત થશે નહીં! એક માન્યતા પ્રમાણે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા પણ અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલશી ભગવાન વિષ્ણુને ખુબ જ પ્રિય છે. અજા એકાદશીના દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા જોઇએ. સાથે જ આ દિવસે વાળ, નખ અને દાઢી ન કરાવવી જોઇએ. સાથે જ અજા એકાદશીના દિવસે વાદ-વિવાદથી દૂર રહેવું જોઇએ. આ ખાસ દિવસે કોઇનું ભૂલીને પણ અપમાન ન કરવું જોઇએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime