બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 05:23 PM, 26 April 2023
વિદ્યાર્થીઓના આપઘાતના વધતા જતા બનાવો વચ્ચે અમદાવાદમાં વધુ એક વિદ્યાર્થીએ બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી જીવતરનો અંત આણી લીધો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સેપ્ટ યુનિવર્સીટીના વિદ્યાર્થીએ આપઘાત કરી લીધાનું બહાર આવતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટે શરૂ કર્યો છે. નોંધનીય છે કે આંબાવાડીમાં વિદ્યાર્થીએ બીલ્ડીંગ પરથી પડતું મૂકી મોત વ્હાલું કરી લીધું હતું.
છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હોવાનું આવ્યું સામે
સેપ્ટ યુનિવર્સીટીમા આર્કિટેક્ચરના વિદ્યાર્થીના આપઘાતનો મામલો બહાર આવ્યો છે. શિવ મિસ્ત્રી નામના વિદ્યાર્થીએ આંબાવાડી ખાતે ધાબા પરથી છલાંગ લગાવી આયખું ટૂંકાવી લેતા પરિવારજનોમાં અરેરાટી મચી ગઇ છે.સ્યુસાઇડથી મિસ્ત્રી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે સ્થાનિક પોલીસને માહિતી આપવામા આવી હતી. જેને લઈને પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે પંચનામું કરી તપાસ હાથ ધરી છે. પ્રાથમીક તપાસમાં નિવેદનો આધારે બહાર આવ્યું કે શિવ મિસ્ત્રી છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતો અને ગુમસુદા રહેતો હતો. જે બાદ અકળ કારણોસર કંટાળી જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. હાલ આ મામલે પોલીસે નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime