બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / After Maninagar, now building collapses in Gomtipur: more than 30 people feared trapped

BIG BREAKING / મણિનગર બાદ હવે ગોમતીપુરમાં બિલ્ડીંગ ધરાશાયી: 30થી વધુ લોકો ફસાયાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

Priyakant

Last Updated: 08:56 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gomtipur Building Tragedy News: અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ, અનેક લોકો ફસાયાની આશંકા, ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું

  • અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ
  • બિલ્ડીંગ ઘરાશાઈ થતા અનેક લોકો ફસાયા
  • 30 થી વધુ લોકો ફસાયાની આશંકા
  • ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું

અમદાવાદ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ થયાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ બિલ્ડીંગ ઘરાશાઈ થતા અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. જેને લઈ હવે ફાયર વિભાગની ટીમ દ્વારા તમામને બચાવી લેવા રેસ્કયુ હાથ ધરાયું છે. 

અમદાવાદના ગોમતીપુરમાં બિલ્ડીંગ ઘરાશાઈ થયાના સામે આવ્યા છે. હજી ગઇકાલે જ મણિનગરમાં પણ આવી જ ઘટના સામે આવી હતી.જે બાદમાં હવે આજે ગોમતીપુરમાં બિલ્ડિંગ ધરાશાઈ થયાનું ખૂલ્યું છે. સ્થાનિકો મુજબ આ બિલ્ડિંગ ધરાશાઈ થઈ તેમાં 30થી વધુ લોકો ફસાયાની આશંકા છે. ઘટનાને લઈ ફાયર વિભાગે રેસ્કયું ઓપરેશન હાથ ઘર્યું છે. 

મણિનગરમાં શું બની હતી ઘટના ? 
અમદાવાદ શહેરના મણિનગર સ્થિત ઉત્તમનગર સ્લમ કવાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. ગઇકાલે વહેલી સવારે ઉત્તમનગરના સ્લમ ક્વાટર્સની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્લમ કવાટર્સના બે મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ