બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / after 500 year kedar yoga created these zodiac signs will be affected

ધર્મ / આ તારીખે 500 વર્ષ બાદ બની રહ્યો છે કેદાર યોગ: 3 રાશિના જાતકોએ પડી જશે જલસા, ભાગ્ય બદલાશે, આવશે અચ્છે દિન

Manisha Jogi

Last Updated: 03:25 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kedar Yoga 2023: 500 વર્ષ પછી કેદાર યોગનું નિર્માણ થશે. જન્મ કુંડળીના 4 ભાવમાં 7 ગ્રહ હાજર હોય ત્યારે કેદાર યોગનું નિર્માણ થાય છે. જેનાથી આ ત્રણ રાશિના જાતકોનું બદલાઈ જશે ભાગ્ય.

  • 500 વર્ષ પછી કેદાર યોગનું નિર્માણ.
  • ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે.
  • તમામ ક્ષેત્રે મળશે સફળતા. 

જ્યોતિષશાસ્ત્રમાં કેદાર યોગને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 500 વર્ષ પછી 23 એપ્રિલના રોજ આ શુભ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જન્મ કુંડળીના 4 ભાવમાં 7 ગ્રહ હાજર હોય ત્યારે કેદાર યોગનું નિર્માણ થાય છે. કેદાર યોગના કારણે ત્રણ રાશિના જાતકો પર શુભ અસર થશે. આ રાશિના જાતકોનું ભાગ્ય સૂતું હશે તે પણ જાગી જશે. 


મેષ

  • સફળતા પ્રાપ્ત થશે. 
  • નાણાંકીય સંચયમાં સફળતા મળશે. 
  • નવા વર્ષની શરૂઆત સારી રહેશે.
  • મહેનતનું પરિણામ પ્રાપ્ત થશે. 
  • પારિવારિક સમસ્યાથી મુક્તિ મળશે. 
  • શુભ સમાચાર મળી શકે છે. 
  • આ સમય શુભ સાબિત થશે.
  • કાર્યક્ષેત્રે સફળતા મળી શકે છે. 
  • પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
  • નાણાંકીય લાભનો યોગ બની રહ્યો છે. 

સિંહ

  • જે કામ બગડ્યું હશે તે કામ પણ સુધરી જશે.
  • નોકરિયાત વ્યક્તિઓને શુભ સમાચાર મળશે.
  • સરકારી નોકરીના જાતકો માટે આ સમય ઉત્તમ છે. 
  • અચાનકથી નાણાંકીય લાભ મળી શકે છે.
  • શુભ ફળ પ્રાપ્ત થશે.
  • આર્થિક લાભનો યોગ બનશે.
  • વાણીમાં મધુરતા જળવાશે.
  • હાલનો સમય વરદાનરૂપ સાબિત થશે.

ધન

  • વાણીમાં મધુરતા જળવાશે.
  • તમામ કામમાં સફળતા મળશે.
  • ઓફિસમાં તમારા કામની પ્રશંસા કરવામાં આવશે. 
  • રોકાણથી લાભ થઈ શકે છે. 
  • ભવન અને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે.
  • વિદ્યાર્થીઓ માટે બુધનું ગોચર શુભ સાબિત થશે.
  • સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. 
  • વૈવાહિક જીવનમાં સુખ પ્રાપ્ત થશે. 
  • પ્રેમી સાથે જીવન પસાર કરવાની તક પ્રાપ્ત થશે. 


(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ