બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / ગુજરાત / રાજકોટ / According to the health department, not a single case of corona has been reported in Jasdan.
Khyati
Last Updated: 02:53 PM, 11 January 2022
છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. રાજ્યોમાં કોરોનાના કેસ હવે 6 હજારને પાર પહોંચ્યા છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે પરંતુ એક એવી ઘટના સામે આવી છે કે જે જોતા આરોગ્ય વિભાગ દ્વારા અપાતા આંકડા પર સવાલો ઉભા થયા છે. પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા કોરોના સંક્રમિત થયા છે. તેઓએ જસદણમાં કોરોના ટેસ્ટ કરાવીને પોતે સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. પરંતુ નવાઇની વાત એ છે આરોગ્ય વિભાગે રજૂ કરેલા આંકડામાં જસદણમાં એક પણ કોરોનાનો કેસ દર્શાવતા નથી.
ખુદ મંત્રીની જાહેરાત છતાં આંકડા ખોટા
10 જાન્યુઆરીએ કુંવરજીબાવળિયાએ ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. હાલમાં તેઓ હોમઆઇસોલેટ છે. પરંતુ અહીં સવાલ એ થાય કે મંત્રીએ પોતે પોઝિટીવ હોવાનુ જણાવ્યુ છે તો પછી આરોગ્ય વિભાગે જસદણમાં કોરોનાના કેસ શૂન્ય કેવી રીતે દર્શાવી શકે ? મંત્રી કોરોના પોઝિટીવ છે તેની આરોગ્ય વિભાગને જાણ ન હતી ? આરોગ્ય વિભાગ કેવી રીતે કરે છે કોરોનાના કેસની ગણતરી ? આ ઘટના પરથી સવાલ હવે એ થાય કે ખરેખર આરોગ્ય વિભાગના જે આંકડા સાચા છે કે ખોટા ? આરોગ્ય વિભાગ તરફથી જાહેર થયેલા આંકડા પર વિશ્વાસ કરવો કે ન કરવો ?
રાજકોટમાં અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા
10 જાન્યુઆરી 249કેસ
9 જાન્યુઆરી 254 કેસ
8 જાન્યુઆરી 257 કેસ
7 જાન્યુઆરી 272 કેસ
6 જાન્યુઆરી 224 કેસ
5 જાન્યુઆરી 159 કેસ
4 જાન્યુઆરી 57કેસ
3 જાન્યુઆરી 61 કેસ
2 જાન્યુઆરી 60 કેસ
1 જાન્યુઆરી 61 કેસ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો