બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
Manisha Jogi
Last Updated: 08:40 AM, 28 November 2023
શાહરૂખ ખાન બોલીવુડના ટોપ એક્ટર્સમાંથી એક છે. કિંગ ખાને પોતાની એક્ટિંગથી એક અલગ ઓળખ બનાવી છે તથા અનેક આર્ટિસ્ટ અને સિંગર્સ સાથે કામ કર્યું છે. અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાનની અનેક ફિલ્મોમાં પોતાનો અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ ફિલ્મ ‘અંજામ’માં ગીત ‘બડી મુશ્કિલ હૈ’, ફિલ્મ ‘યસ બોસ’માં ‘મોં કોઈ એસા ગીત ગાઉ’, ફિલ્મ ‘મૈં હૂ ના’માં ‘તુમ્હે જો મૈને દેખા’ ગીતમાં અવાજ આપ્યો છે. અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન વિશે નિવેદન આપ્યું છે.
કિંગ ખાન બાબતે અભિજીત ભટ્ટાચાર્યનું નિવેદન
અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, શાહરૂખ ખાન અને તેમની પર્સનાલિટી એકદમ અલગ છે. અભિજીત ભટ્ટાચાર્યએ સિંગરે કિંગ ખાન વિશે જણાવ્યું કે, ‘શાહરૂખ ખાન એક સેલ્ફ મેડ મેન છે. શાહરૂખ ખાનમાં સેલ્ફ રિસ્પેક્ટ અને આત્મવિશ્વાસ બંને છે. મારામાં ઈગો નથી, પરંતુ સેલ્ફ રિસ્પેક્ટ છે.’
અભિજીત ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્યું કે, તેમણે શાહરૂખ ખાન અને તેમની વચ્ચે પર્સનાલિટીના ભેદને દૂર કરવાની કોશિશ કરી છે, પણ તેનો કોઈ ફાયદો થયો નથી. શાહરૂખ ખાન કમર્શિયલ માણસ છે, જે બીજાનો ઉપયોગ કરે છે અને સફળતાના રસ્તામાં કોઈને આવવા દેતા નથી.
અભિજીત જણાવે છે કે, ‘શાહરૂખ ખાનને એન્ટી નેશનલ કહેવું તે તદ્દન ખોટું છે. અનેક લોકોએ આ પ્રકારે કર્યું છે. શાહરૂખ ખાનથી મોટુ રાષ્ટ્રવાદી કોઈ નથી. તેમણે અનેક ફિલ્મો કરી છે, જેમ કે, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘સ્વદેશ’, ‘અશોકા’... તેમના પર આવા ખોટો આરોપ કેવી રીતે મુકી શકાય.’
વર્ષ 2016માં અભિજીત ભટ્ટાચાર્યએ શાહરૂખ ખાન, સલમાન ખાન તથા કરણ જોહર સહિત અનેક સ્ટાર્સને ખરી ખોટી સંભળાવી હતી. તે સમયે ઉરીમાં થયેલ આતંકી હુમલાને કારણે અભિજીત ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ફિલ્મમેકર્સ એન્ટી નેશનલ છે અને પાકિસ્તાની આર્ટિસ્ટ્સને કામ આપે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો