બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
VTV / સ્પોર્ટસ / Cricket / Aakash Chopra Used Strong Words On Ajinkya Rahane Exclusion From Indian Odi Team
Noor
Last Updated: 03:15 PM, 10 July 2020
ભારતીય ટીમ સાથે રહાણેનો સ્ટાઈલ સૂટ કરે છે
ચોપડાએ કહ્યું કે ભારતીય બેટિંગ ક્રમમાં ચોથા ક્રમાંક રહાણે ચાર નંબરની પોઝિશન માટે પરફેક્ટ બેટ્સમેન છે કારણ કે તે પરંપરાગત રીતે બેટિંગ કરે છે જે ભારતીય ટીમના વનડે અપ્રોચ માટે યોગ્ય છે. આકાશ ચોપડાએ રહાણે વિશેની આ વાત તેની યૂટ્યુબ ચેનલ પર લોકોના સવાલોના જવાબ આપતી વખતે કહી હતી. જ્યારે ચોપડાને પૂછવામાં આવ્યું કે ભારતીય વનડે ટીમમાં રહાણે નંબર ચારની પોઝિશન પર પોતાની જગ્યા કેમ બનાવી શક્યો નહીં તો તેણે કહ્યું કે તે પોતે પણ આ વાતને લઈને હેરાન છે કારણે કે તે ચોથા નંબર પર ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો.
ચોપડાએ કહ્યું, સ્ટ્રાઈક રેટ પણ સારો છે
ચોપડાએ કહ્યું કે, નંબર ચારની પોઝિશન પર રહાણેનો રેકોર્ડ સારો છે અને જો તમે પોઝિશન પર સારી બેટિંગ કરો છો અને સારું પર્ફોમન્સ આપો છો તો તમારો સ્ટ્રાઈક રેટ 83 (83.71) આસપાસ છે. તો પછી એવા બેટ્સમેનને વધુ તક કેમ મળવી ન જોઈએ.
અય્યરે પણ સારી બેટિંગ કરી છે
તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા ઘણાં લાંબા સમયથી ચોથા નંબર પર કોઈ સારાં બેટ્સેમેનની શોધમાં રહી છે. આ પોઝિશન પર અંબાતી રાયુડૂ, ઋષભ પંત અને બીજા ઘણાં બેટ્સમેન રમી ચૂક્યા છે. જોકે, છેલ્લાં કેટલાક વર્ષોથી મુંબઈના યુવા બેટ્સમેન શ્રેયસ અય્યરની જગ્યા આ પોઝિશન પર પાક્કી થતી જઈ રહી છે. અય્યરે અત્યાર સુધીની તકોનો સારો ઉપયોગ કર્યો છે.
દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો
ચોપડાએ કહ્યું કે રહાણેને વનડે ટીમમાંથી હટાવવો એ યોગ્ય નિર્ણય નહોતો. તેણે કહ્યું, દૂધમાંથી માખી નીકાળે તેમ કાઢી દેવાયો. આવું તેની સાથે કેમ કરવામાં આવ્યું? મને લાગે છે કે તેની સાથે ખોટું થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો