બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / A Holi has come.. Goberstick is prepared by the Goshala managers, understand the 2 purposes of doing this and pat yourself on the back.
Vishal Khamar
Last Updated: 11:16 PM, 26 February 2023
શહેરનાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા વૈદિક હોળીનું અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માટે 400 ટન કરતા પણ વધુ ગોબરસ્ટિક તૈયાર કરવામાં આવી છે. અને હોલિકા દહન કરતા 300 થી વધુ આયોજકો આ ગોબરસ્ટિક દ્વારા હોલિકા દહન કરી હોળીનાં તહેવારની અનોખી ઉજવણી કરશે. હોળીના તહેવારમાં પર્યાવરણને નુકસાન થાય નહીં અને ગૌશાળા પણ આત્મનિર્ભર બને તે માટે ગૌશાળાના સંચાલક અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૈદિક હોળીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી વૈદિક હોળી યજ્ઞની શરૂઆત કરવામાં આવી છે. અને હવે ચોથા વર્ષે પણ વૈદિક હોળી માટેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રથમ વર્ષે શરૂઆતમાં 10 ટન ગોબર સ્ટિક બનાવી હતી જે બાદ બીજા વર્ષે 70 ટન, ત્રીજા વર્ષે 90 ટન અને આ વર્ષે 100 ટનથી વધુ ગોબરસ્ટિક બનાવવામાં આવી છે. આ ગોબરસ્ટિક બનાવવા માટે છેલ્લા એકાદ મહિનાથી તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં જુદી-જુદી ગૌશાળા દ્વારા ગાયોના છાણને અલગ- અલગ સ્થળેથી એકત્રિત કરી સતત કામગીરી કરવામાં આવી રહી છે.
ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નિકળે છે
વૈદિક હોળીનાં ફાયદાઓ અંગે જણાવતા તેમણે કહ્યું કે, સામાન્ય રીતે જે ગાય દૂધ નથી આપતી. તેનો નિભાવ ખર્ચ ઉપાડવા માટે કોઈ તૈયાર થતા નથી. ત્યારે આવી ગાયોનો નિભાવ ખર્ચ આ વૈદિક હોળી યજ્ઞ થકી નિકળે છે. જેને લઈ આવી ગાયોને ખોરાક મેળવવા માટે ભટકવું પડતું નથી ગોબરસ્ટિકનું વિતરણ રાજકોટ ઉપરાંત નડિયાદ, વડોદરા અમદાવાદ અને જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળે કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime