બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2.8 magnitude earthquake in Navsari and Tapi district

ગુજરાત / નવસારી અને તાપી જિલ્લામાં 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, ડોલવણના પદ્મડુંગરી નજીક કેન્દ્રબિંદુ નોંધાયું

Hiren

Last Updated: 11:07 PM, 19 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કાલાવાડ-જામનગર બાદ તાપી અને નવસારી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના આંચકા અનુભવાયા જ્યારે નવસારી જિલ્લામાં વાસંદા અને આસાપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

  • તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના આચંકા અનુભવયા
  • નવસારીમાં એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો 
  • ગઇકાલે કાલાવાડ-જામનગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા

તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું ડોલવણના પદ્મડુંગરીની આસપાસ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. વારંવાર આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

નવસારીમાં એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો

નવસારી જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 8.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામ નોંધાયું છે. રિક્ટર સ્કીલ પર 2.8ની તીવ્રતા નોંધાઇ છે. એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો છે.

મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ પણ નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું હતું. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગઇકાલે કાલાવાડ-જામનગરમાં અનુભવાયા ભૂકંપના આંચકા

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલ શુક્રવારે કાલાવડ-જામનગર પંથકમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.2 નોંધાઈ હતી. ભૂકંપના કારણે ગ્રામ્ય પંથકમાં દોડધામ થઇ ગઇ હતી. બાંગા, બેરાજા, ભલસાણ, સરાપાદર ગામમાં પણ ભૂકંપના આચકા અનુભવાયા હતાં. તેમજ લલોઈ, ખંઢેરા અને ખાનકોટડા ગામની ધરા પણ ધ્રૂજી હતી. આ અગાઉ એક અઠવાડિયા પહેલા પણ ભૂકંપના આંચકા આવ્યા હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ