બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / 100 Kshatriyas will file their candidature from Rajkot Lok Sabha seat

લોકસભા ચૂંટણી 2024 / વિરોધનો નવો રસ્તો! એકસાથે 100 ક્ષત્રિયાણીઓ રાજકોટ બેઠક પરથી નોંધાવશે ઉમેદવારી

Last Updated: 03:55 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભા બેઠક પર પરષોતમ રૂપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય મહિલાઓ દ્વારા નવી રણનીતિ અપનાવી છે. આ બાબતે રાજપૂત સમાજની સંકલન સમિતિનાં મહિલા અધ્યક્ષ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે.

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરષોતમ રુપાલા દ્વારા ટિપ્પણી મામલે હવે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા નવી રણનીતિ ઘડી છે. પરશોતમ રૂપાલાનાં નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવાશે. રાજકોટ બેઠક પરથી એક સાથે 100 ક્ષત્રિયાણીઓ ઉમેદવારી નોંધાવશે. પરષોતમ રૂપાલાનાં વિવાદિત નિવેદન અંગે વિરોધનો નવો રસ્તો અપનાવવામાં આવશે. રાજપૂત સમાજની સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલએ જાહેરાત કરી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Candidate Parshotam Rupala Protest of Kshatriyas Rajkot News ક્ષત્રિય સમાજની મહિલાઓ પરશોતમ રૂપાલા ભાજપ ઉમેદવાર રાજકોટ સમાચાર Lok Sabha Election 2024
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ