બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / Why do NRI people go to India as soon as they retire know the reasons

NRI News / કેમ રિટાયર્ડ થતાં જ NRI લોકો પકડે છે ભારત તરફની વાટ? કારણો જાણી ગર્વ અનુભવશો

Megha

Last Updated: 03:17 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા વર્ષો સુધી વિદેશમાં રહેતા મોટાભાગના ભારતીયો રિટાયરમેન્ટ પછી દેશ છોડીને ભારતમાં પાછા સ્થાયી થવાનું પસંદ કરે છે પણ શા માટે? જાણો તેની પાછળના કારણો

ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી, વિવિધ એજન્સીઓએ ભારત દેશની પ્રગતિની પ્રશંસા કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વૃદ્ધિ ચાલુ રહેશે. હવે એ વાત તો જાણીતી જ છે કે ભારતમાંથી અઢળક લોકો વિદેશમાં સેટલ થવાના સપના જુએ છે અને સ્ટડી કે વર્ક વિઝા લઈને વિદેશ ચાલ્યા જાય છે, 

ઘણા વર્ષો સુધી વિદેશમાં રહેતા મોટાભાગના ભારતીયો રિટાયરમેન્ટ પછી દેશ છોડીને ભારતમાં પાછા સ્થાયી થવાનું પસંદ કરે છે. હવે યંગસ્ટર્સને આ જોઇને એ પ્રશ્ન થતો હશે કે આવું કેમ? કેમ કોઈ વિદેશમાં સ્થાયી થયા પછી પણ એમની એમનું પાછલું જીવન દેશમાં વિતાવવા માંગશે? તો ચાલો તેની પાછળના કારણો વિશે ચર્ચા કરીએ.. 

NRIના રિટાયરમેન્ટ પછી ભારત પાછું આવવા પાછળના કારણો 
> રહેવાની ઓછી કિંમત 
હેલ્થકેરનો ખર્ચ
કલ્ચર એડજસ્ટમેન્ટ 
રોકાણની તકો

હવે એ વાત તો જાણીતી જ છે કે વિદેશમાંથી ડોલરમાં કમાણી કરીને આવનાર લોકોને ભારતમાં દરેક વસ્તુ સસ્તી લાગવાની છે અને  ભારત એફોર્ડેબલ લિવિંગ માટે જાણીતો દેશ છે. ખાસ કરીને વિદેશ કરતાં ભારતમાં હેલ્થકેરનો ખર્ચ ઘણો ઓછો છે. 

NRILatest News; NRI Income tax guide understand tax benefits and ITR status with case study

હાલ ભલે વિકાસશીલ દેશ છે પરંતુ વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો થયો છે અને અહીંની મેટ્રો સિટી વિદેશના શહેરોમાં જેટલી જેટલી સુવિધાઓ મળે છે તેને ટક્કર આપી રહી છે. ભારતના મોટા શહેરોમાં ગ્લોબલ કનેક્ટિવિટી મળી રહે છે એટલા માટે વધુ પડતાં NRI રિટાયરમેન્ટ પછી ભારતમાં સ્થાયી થવા માંગે છે. 

વધુ વાંચો: UK જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, આ ક્ષેત્રે કામ કરતા લોકો પરિવારને નહીં લઈ જઈ શકે

આ સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે વિદેશમાં કમાણી કર્યા પછી ઘણા NRI ભારતમાં પ્રોપર્ટીમાં રોકાણ કરે છે કારણ કે અહીં પ્રોપર્ટીના ભાવ ઘણી ઝડપે વધી રહ્યા છે. એટલે રિટાયરમેન્ટ પછી અહીં આરામથી તેઓ જીવન વિતાવી શકે છે. સાથે જ ભારતની સંસ્કૃતિથી જોડાયેલા લોકોને વિદેશમાં આવું કલ્ચર જોવા નથી મળતું એટલા માટે તેઓ ભારતમાં પાછા ફરવાનું પસંદ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ