બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Megha
Last Updated: 03:17 PM, 14 March 2024
ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. વિશ્વ બેંકથી લઈને IMF સુધી, વિવિધ એજન્સીઓએ ભારત દેશની પ્રગતિની પ્રશંસા કરી છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વૃદ્ધિ ચાલુ રહેશે. હવે એ વાત તો જાણીતી જ છે કે ભારતમાંથી અઢળક લોકો વિદેશમાં સેટલ થવાના સપના જુએ છે અને સ્ટડી કે વર્ક વિઝા લઈને વિદેશ ચાલ્યા જાય છે,
ઘણા વર્ષો સુધી વિદેશમાં રહેતા મોટાભાગના ભારતીયો રિટાયરમેન્ટ પછી દેશ છોડીને ભારતમાં પાછા સ્થાયી થવાનું પસંદ કરે છે. હવે યંગસ્ટર્સને આ જોઇને એ પ્રશ્ન થતો હશે કે આવું કેમ? કેમ કોઈ વિદેશમાં સ્થાયી થયા પછી પણ એમની એમનું પાછલું જીવન દેશમાં વિતાવવા માંગશે? તો ચાલો તેની પાછળના કારણો વિશે ચર્ચા કરીએ..
NRIના રિટાયરમેન્ટ પછી ભારત પાછું આવવા પાછળના કારણો
> રહેવાની ઓછી કિંમત
> હેલ્થકેરનો ખર્ચ
> કલ્ચર એડજસ્ટમેન્ટ
> રોકાણની તકો
હવે એ વાત તો જાણીતી જ છે કે વિદેશમાંથી ડોલરમાં કમાણી કરીને આવનાર લોકોને ભારતમાં દરેક વસ્તુ સસ્તી લાગવાની છે અને ભારત એફોર્ડેબલ લિવિંગ માટે જાણીતો દેશ છે. ખાસ કરીને વિદેશ કરતાં ભારતમાં હેલ્થકેરનો ખર્ચ ઘણો ઓછો છે.
હાલ ભલે વિકાસશીલ દેશ છે પરંતુ વિકસિત દેશ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. હાલ ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઘણો સુધારો થયો છે અને અહીંની મેટ્રો સિટી વિદેશના શહેરોમાં જેટલી જેટલી સુવિધાઓ મળે છે તેને ટક્કર આપી રહી છે. ભારતના મોટા શહેરોમાં ગ્લોબલ કનેક્ટિવિટી મળી રહે છે એટલા માટે વધુ પડતાં NRI રિટાયરમેન્ટ પછી ભારતમાં સ્થાયી થવા માંગે છે.
વધુ વાંચો: UK જનારા ભારતીયો માટે ખરાબ સમાચાર, આ ક્ષેત્રે કામ કરતા લોકો પરિવારને નહીં લઈ જઈ શકે
આ સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે વિદેશમાં કમાણી કર્યા પછી ઘણા NRI ભારતમાં પ્રોપર્ટીમાં રોકાણ કરે છે કારણ કે અહીં પ્રોપર્ટીના ભાવ ઘણી ઝડપે વધી રહ્યા છે. એટલે રિટાયરમેન્ટ પછી અહીં આરામથી તેઓ જીવન વિતાવી શકે છે. સાથે જ ભારતની સંસ્કૃતિથી જોડાયેલા લોકોને વિદેશમાં આવું કલ્ચર જોવા નથી મળતું એટલા માટે તેઓ ભારતમાં પાછા ફરવાનું પસંદ કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir