બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Who offered rupees to student leader Yuvraj Singh? Said I have 17 videos

ડમીકાંડ / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને કોને રૂપિયાની ઓફર કરી? કહ્યું મારી પાસે 17 વીડિયો છે, વધુ 2 ડમીના નામ જાહેર કર્યા

Vishal Khamar

Last Updated: 06:41 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર ડમીકાંડ મામલે હવે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે સરકારી ભરતીમાં ડમી કાંડ બાદ હવે તો ધો. 12 ની પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. આગામી સમયમાં આ ડમીકાંડ મુદ્દે અનેક નેતાઓનાં નામ સામે આવી શકે છે.

  • ભાવનગર ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનું નિવેદન
  • ધોરણ 12માં ડમી તરીકે બેસનારના 2 નામ મારી પાસે છે: યુવરાજસિંહ
  • "પી.કે.ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી"
  • ડમીકાંડનું કૌભાંડ 2004થી થઈ રહ્યું છેઃ યુવરાજસિંહ

ભાવનગર ડમીકાંડ મામલો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધો. 12 માં ડમી તરીકે બેસનાર 2 નામ મારી પાસે છે.  જેમાં  ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી. પી.કે. ના કહેવાથી ઋષિ બારૈયાએ ડમી પરીક્ષાર્થી તરીકે પરીક્ષા આપી હતી.  તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી.  ત્યારે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ છે. તેમાં હું હાજર રહીશ. આવતીકાલે મોટા નેતા મંત્રીઓના ખુલાસા કરીશે. જેમણે મને ઓફરો કરી છે. તેમના નામ જાહેર કરીશ. ત્યારે જેમણે મને ઓફરો કરી તેમના પણ નિવેદનો લેવા જોઈએ. 

મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાય છેઃ યુવરાજસિંહ
ડમીકાંડ મામલે યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેના જવાબ આપીશું.  તેમજ પોલીસ આરોપીને સાક્ષી બનાવી રહી છે. તેમજ અમને ધમકીઓ પણ મળી છે. ત્યારે યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. તેમજ ડમીકાંડનું કૌભાંડ 2004 થી થઈ રહ્યું છે. 
ગત રોજ યુવરાજસિંહની લથડી તબિયત
ગત રોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના પત્નીએ ટ્વિટમાં લખ્યું છે કે, 'યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તબિયત અચાનક લથડી હતી. ત્યારે તેઓએ SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOGને મેઈલ કરીને લેખિતમાં સમય માંગ્યો હતો.

ભાવનગર પોલીસે યુવરાજસિંહને સમન્ય મોકલ્યું હતું

ભાવનગર SOGએ મોકલ્યું હતું સમન્સ
તા.18.4.2023 નાં રોજ ભાવનગર પોલીસ દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બિપિન ત્રિવેદી દ્વારા આક્ષેપ કરાયા બાદ ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ભાવનગર SOG પોલીસે યુવરાજસિંહને પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. યુવરાજસિંહને સમન્સ પાઠવીને પોલીસે બુધવારે બપોરે 12 વાગ્યે હાજર થવા જણાવ્યું હતું. મહત્વનું છે કે, બિપિન ત્રિવેદીના આક્ષેપ બાદ તેમને આ સમન્સ મોકલવામાં આવ્યું હતું. મહત્વનું છે કે બિપિન ત્રિવેદીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે સણસણતા આરોપો લગાવ્યા હતા. બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ