બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / મૌલવી અબુ બકરના ટાર્ગેટ પર હતા આ 3 લોકો, IB સહિતની એજન્સીઓ એલર્ટ, પૂછપરછમાં ઘટસ્ફોટ

સુરત / મૌલવી અબુ બકરના ટાર્ગેટ પર હતા આ 3 લોકો, IB સહિતની એજન્સીઓ એલર્ટ, પૂછપરછમાં ઘટસ્ફોટ

Last Updated: 07:34 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે મૌલાના દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરતો હતો. મદ્રેસાના માધ્યમથી યુવાનોમાં દેશ વિરોધી કૃત્ય કરવાની પ્રેરણા આપતો હતો

હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાની હત્યાના કાવતરાના કેસમાં સુરત કોર્ટે મૌલવીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. તેના નિશાના પર ત્રણ લોકો હતા તેનો ખુલાસો થયો છે.. જેમાં નુપુર શર્મા, ટી.રાજા સિંહ અને ઉપદેશ રાણાનો સમાવેશ થાય છે

હિન્દુ નેતાને મારવાની ધમકી આપવાના આ કેસમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ઉપદેશ રાણાને ધમકી આપનારા લોકો પાકિસ્તાનથી હથિયાર મંગાવતા હતા. ઉપદેશ રાણાને મારવા માટે 1 કરોડથી સોપારી આપવામાં આવી હતી.

કોંગ્રેસે વોટબેંક માટે મૌલાનાને બચાવવા પ્રયાસ કર્યોઃ હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે મૌલાના દેશના યુવાનોને ભડકાવવાનું કામ કરતો હતો. મદ્રેસાના માધ્યમથી યુવાનોમાં દેશ વિરોધી કૃત્ય કરવા ભડકાવતો હતો. કોંગ્રેસે આ મૌલાનાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ વોટબેંક માટે મૌલાનાને બચાવવા પ્રયાસ કરે છે પરંતુ આ મૌલાનાને અમે છોડીશું નહીં

આ પણ વાંચોઃ

નુપુર શર્મા સહિતના હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરું ઘડનાર મૌલવીની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી

તેમણે કહ્યુ કે હિન્દુ સંઘના નેતા ઉપદેશ રાણાની હત્યા માટે આતંકી કનેક્શન ધરાવતા મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. પરંતુ તે ષડયંત્રને પાર પાડે તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચે મૌલવીને દબોચી લીધો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ