બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Khyati
Last Updated: 06:24 PM, 1 August 2022
જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિમાં વાસ્તુશાસ્ત્રના ઉપાયો ખૂબ જ મદદરૂપ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને તમે સુખી જીવન જીવી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાનની તસવીર કે મૂર્તિ રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે. ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. હિંદુ ધર્મના તમામ દેવતાઓમાં ભગવાન શિવને સર્વોચ્ચ માનવામાં આવે છે.
શિવની કૃપાથી મોટામાં મોટા સંકટ પણ ટળી શકે છે. આવી સ્થિતિમાં શિવની મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જોઈએ. આવો જાણીએ કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શિવની મૂર્તિ કઈ દિશામાં રાખવી જોઈએ?
શિવની પારિવારિક પ્રતિમા
આ સિવાય તમે શિવની એવી તસવીર પણ લગાવી શકો છો જેમાં તે પોતાના આખા પરિવાર સાથે બેઠા હોય. સાથે જ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે શિવની એવી તસવીર ઘરમાં ન લગાવવી જોઈએ, જેમાં તે ક્રોધની સ્થિતિમાં હોય અથવા તેણે પોતાના ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું હોય. આ ઘરની સુખ-શાંતિ માટે સારું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ