બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / whatsapp service is going to close on these smartphones
Kavan
Last Updated: 05:27 PM, 11 December 2019
નોંધનીય છે કે, 31 ડિસેમ્બર 2017 બાદ બ્લેકબેરી OS બ્લેકબેરી 10 Windows Phone 8.0 અને બાકીના જૂના પ્લેટફોર્મ્સ માટે whatsapp બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે 2019 સમાપ્ત થવાને આરે છે ત્યારે whatsapp વિંડોઝ ઓએસ પર ચાલનાર તમામ ફોન તથા કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ફોન પર સેવા બંધ કરશે.
31 ડિસેમ્બર 2019 બાદ નહીં ચાલે whatsapp
whatsapp દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક સત્તાવાર બ્લોગ અનુસાર, મેસેજિંગ પ્લેટફોર્મ 31 ડિસેમ્બર 2019 બાદ તમામ વિંડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમ માટે કામ કરવાનું બંધ કરશે.
જાણો ક્યાં ફોનમાં બંધ થશે whatsapp
તેનો અર્થ એ થાય કે જે લોકો હજી પણ નોકિયા લ્યૂમિયા ફોન અને વિંડોઝ ઓએસ પર ચાલનારા અન્ય ઉપકરણો પર whatsapp નહીં ચાલે. બ્લોગમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે whatsapp 2.3.7 પર ચાલનાર તમામ એન્ડ્રોઇડ ફોન અને iOS 7 પર ચાલનાર તમામ જૂના ફોન તથા કેટલાક iPhones પર બંધ થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ