બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Bijal Vyas
Last Updated: 06:37 PM, 4 August 2023
Homeopathic medicine: કેટલાક લોકો હજુ પણ તેમના રોગોની સારવાર માટે એલોપેથિક દવાઓ કરતાં હોમિયોપેથિક દવાઓનો વધુ ઉપયોગ કરે છે. આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલ અને ખરાબ ડાયટને લીધે જેટલી જલ્દી આ બીમારી પકડાઈ જાય છે તેટલી વહેલી તકે આપણે એ રોગોથી છુટકારો મેળવવો જોઇએ. આવી સ્થિતિમાં આપણે સમય બગાડ્યા વિના એલોપેથીની દવા પસંદ કરીએ છીએ. જે વાત યોગ્ય પણ છે એલોપેથી દવા તમને તરત જ આરામ આપે છે પરંતુ બીમારી જડમૂળથી ખતમ કરતી નથી, પણ થોડા સમય માટે દબાવી લે છે. જે આગળ જતા ખતરનાક રુપમાં સામે આવે છે. ત્યારે યાદ આવે છે કે આવુ પહેલા થયુ હતુ ત્યારે આ દવા આપણે લીધી હતી.
બીજી તરફ, આજના સમયમાં પણ કેટલાક લોકો એવા છે જેઓ હોમિયોપેથીમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરે છે. અને તેઓ ઇચ્છે છે કે ભલે થોડો સમય લાગે પરંતુ આ રોગ સંપૂર્ણપણે જડમાંમૂડથી ખતમ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, કેટલીક એવી બીમારીઓ છે જેનો રામબાણ ઈલાજ હોમિયોપેથીમાં છે.
હોમિયોપેથી આ રોગોમાં એવી અસર બતાવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તે જ સમયે, એલોપેથીમાં પણ આ રોગોની સારવાર નથી. પરંતુ હોમિયોપેથી દવાના પોતાના કેટલાક ખાસ નિયમો છે. જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો, તો આ દવા તમને તરત અસર કરશે અને પરિણામ જોયા પછી તમે ખુશ પણ થઈ જશો.
ક્યા લોકો પર હોમિયોપેથિકની અસર તરત જ દેખાય છે
જે લોકો દારૂ, ગુટકા, ધુમ્રપાનનું સેવન કરતા નથી અને હેલ્દી લાઇફસ્ટાઇલનું પાલન કરે છે. તે લોકો પર હોમિયોપેથિકની અસર જોવા મળે છે. તેમના પર આ દવાનું પરિણામ ખૂબ સારું આવે છે.
હોમિયોપેથિક દવા લેવાના કેટલાક ખાસ નિયમો છે, જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો તેનાથી ફાયદો થશે નહીં.
હોમિયોપેથિક દવા આ રીતે રાખો
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime