બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / What did Raghavji Patel say about the post of Chief Minister?

VIDEO / 'અત્યારે હું કેબિનેટ મંત્રી છું પછી...', મુખ્યમંત્રી પદને લઇને આ શું બોલ્યા રાઘવજી પટેલ, જાણો

Priyakant

Last Updated: 03:46 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raghavji Patel Latest News: કાલાવાડના કાર્યક્રમમાં હળવા મુડમાં જોવા મળ્યા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, બાપુએ કહ્યું મુખ્યમંત્રી પછી તમારો નંબર છે, મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરુ છું

  • કાલાવાડના કાર્યક્રમમાં બોલ્યા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ
  • રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છુઃ રાઘવજી પટેલ 
  • બાપુએ કહ્યુ મુખ્યમંત્રી પછી તમારો નંબર છેઃ રાઘવજી પટેલ
  • મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરુ છુઃ રાઘવજી પટેલ

Raghavji Patel : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ એક કાર્યક્રમમાં હળવા મૂડમાં જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે કે, કાલાવાડના કાર્યક્રમમાં કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીના નિવેદનને લઇ લોકોમાં હાસ્યનું મોજું ફેલાયું  હતું. જેમાં રાઘવજી પટેલે કહ્યું કે, તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું, બાપુએ કહ્યું મુખ્યમંત્રી પછી તમારો નંબર છે. રાઘવજી પટેલે ઉમેર્યું કે, મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરુ છું. મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એ મા આશાપુરા જાણે. આ વાત સાંભળતા જ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે.

વધુ વાંચો: PM મોદી ફરીવાર ગુજરાત પ્રવાસે: આ તારીખે બનશે સંસ્કારનગરીના અતિથિ, 50 હજાર આદિવાસીઓને સંબોધશે

જામનગરના કાલાવાડમાં એક સામાજિક કાર્યક્રમમાં અનેક આગેવાનો સાથે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાઘવજી પટેલે સંબોધન કરતાં કહ્યું કે, હું ધ્રોલની રૈયત છું. તમારા સહકારથી રાજ્યમાં હું કેબિનેટ મંત્રી છું. આ સાથે તેમને કહ્યું કે, બાપુએ કહ્યું મુખ્યમંત્રી પછી તમારો નંબર છે, પણ મારો મુખ્યમંત્રી પછીનો નંબર નથી પરંતુ જવાની ટ્રાય કરુ છું. મુખ્યમંત્રી પદે પહોંચવું કે ન પહોંચવું એ મા આશાપુરા જાણે. આ વાત સાંભળી લોકોમાં હાસ્ય ફેલાઈ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ