બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / West Bengal extends biweekly COVID-19 lockdown till mid-September
Parth
Last Updated: 07:16 PM, 26 August 2020
શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવા આદેશ
દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને દરરોજ કોરોના વાયરસનાં નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં પશ્ચિમ બંગાળમાં 20 સપ્ટેમ્બર સુધી શૈક્ષણિક સંસ્થાનો બંધ રાખવા આદેશ આપ્યા છે.
શાળા કોલેજને 20 સપ્ટેમ્બર સુધી બંધ
કોરોના વાયરસના કારણે કેટલાય મહિનાથી શાળા અને કૉલેજ દેશભરમાં બંધ છે અને સામે કોરોના વાયરસનું સંકટ પણ સતત વધી જ રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને સરકારે રાજ્યમાં શાળા કોલેજને 20 સપ્ટેમ્બર સુધી બંધ રાખવા આદેશ આપ્યા છે.
7, 11 અને 12 સપ્ટેમ્બરે લોકડાઉનની જાહેરાત
આ સિવાય પ.બંગાળમાં સંપૂર્ણ લોકડાઉનની નવી તારીખો પણ જાહેર કરવામાં આવી છે. પ.બંગાળ સરકારે સપ્ટેમ્બર મહિનામાં ત્રણ તારીખોની જાહેરાત કરી છે જેમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે. બંગાળમાં 7, 11 અને 12 સપ્ટેમ્બરે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.
પીએમ કેયર્સ ફંડના પૈસા રાજ્યોમાં આપી દેવા જોઈએ
આ સિવાય બંગાળ સરકારે રેલ સંચાલન શરુ કરવાની વકાલત કરી છે. સરકારનું કહેવું છે કે જો ટ્રેનનું સંચાલન ફરીથી શરુ થશે તો તે સારું રહેશે. સાથે જ સરકારે કહ્યું કે કોલકાતામાં મેટ્રો સર્વિસ શરુ કરવી જોઈએ. પ.બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે પીએમ કેયર્સ ફંડના પૈસા રાજ્યોમાં આપી દેવા જોઈએ જેથી કોરોનાની પરિસ્થિતિથી સારી રીતે લડી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો