બ્રેકિંગ ન્યુઝ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ
લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી
Manisha Jogi
Last Updated: 10:15 PM, 11 December 2023
ઘર સજાવવા માટે ઘરમાં અલગ અલગ ફોટોઝ અને પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક ફોટોઝ લગાવવા તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના ફોટોઝ ઘરમાં લગાવવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે, જેના કારણે દુર્ભાગ્યનું આગમન થાય છે. ઘરમાં નેગેટીવ એનર્જી ના આવે તે માટે કેવા ફોટોઝ ના લગાવવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. આવી પેઈન્ટિંગ જોવાથી મનમાં નકારાત્મકતા આવે છે, જેના કારણે સ્વભાવ ચિડીયો થઈ જાય છે અને ઝઘડા થાય છે.
ડૂબતા સૂરજની પેઈન્ટિંગ
ઘણા લોકો ઘરમાં ઉગતા સૂરજની પેઈન્ટિંગ લગાવે છે, જે દેખાવમાં સુંદર લાગે છે અને ઘણી વાર ભૂલથી ઉતા સૂરજની જગ્યાએ ડૂબતા સૂરજની પેઈન્ટિંગ લગાવી દઈએ છીએ. વાસ્તુ અનુસાર ડૂબતા સૂરજના ફોટોને અયોગ્ય માનવામાં આવે છે, જે નિરાશાભાવ અને નકારાત્મકતાનો સંચાર કરે છે.
પૂર્વજોના ફોટોઝ
ઘણીવાર દિવંગત પૂર્વજોના ફોટોઝ પૂજા ઘરમાં રાખીએ છીએ, જે અયોગ્ય માનવામાં આવે છે. આવા ફોટોઝ લગાવવાખી ઘરમાં નકારાત્મકતા આવે છે.
મહાભારતની પેઈન્ટિંગ્સ
ઘરમાં મહાભારતના યુદ્ધની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઘરમાં ઝઘડા થાય છે.
પ્રવાહિત જળની પેઈન્ટિંગ્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નદી, ઝરણાંની પેઈન્ટિંગ્સ ના લગાવવી જોઈએ. આ પ્રકારની પેઈન્ટિંગ્સને કારણે આર્થિક નુકસાન થાય છે અને પૈસા પાણીની જેમ વપરાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં મોટું ગાબડુ: અપક્ષ ઉમેદવારો ગયા ભાજપના શરણે, જુઓ કોને-કોને કર્યા કેસરિયા
Joined BJP
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy