બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ધર્મ / vastu shashtra know good vastu tips for home pantings

વાસ્તુ શાસ્ત્ર / ઘરમાં આ પેઇન્ટિંગ લગાવી હોય તો ઉતારી પધારાવી દેજો, ઘર બનશે કકળાટિયું, આર્થિક રીતે પણ પડશે ખૂબનો મારો

Manisha Jogi

Last Updated: 10:15 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘર સજાવવા માટે ઘરમાં અલગ અલગ ફોટોઝ અને પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. આ પ્રકારના ફોટોઝ ઘરમાં લગાવવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે, જેના કારણે દુર્ભાગ્યનું આગમન થાય છે.

  • ઘર સજાવવા માટે પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે
  • આવા ફોટોઝ લગાવવાથી નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે
  • ઘરમાં વાસ્તુ અનુસાર લગાવો પેઈન્ટિંગ્સ

ઘર સજાવવા માટે ઘરમાં અલગ અલગ ફોટોઝ અને પેઈન્ટિંગ્સ લગાવવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક ફોટોઝ લગાવવા તે અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના ફોટોઝ ઘરમાં લગાવવાથી ઘરમાં નેગેટીવ એનર્જીનો સંચાર થાય છે, જેના કારણે દુર્ભાગ્યનું આગમન થાય છે. ઘરમાં નેગેટીવ એનર્જી ના આવે તે માટે કેવા ફોટોઝ ના લગાવવા જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં હિંસક જંગલી જાનવરોની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. આવી પેઈન્ટિંગ જોવાથી મનમાં નકારાત્મકતા આવે છે, જેના કારણે સ્વભાવ ચિડીયો થઈ જાય છે અને ઝઘડા થાય છે. 

ડૂબતા સૂરજની પેઈન્ટિંગ
ઘણા લોકો ઘરમાં ઉગતા સૂરજની પેઈન્ટિંગ લગાવે છે, જે દેખાવમાં સુંદર લાગે છે અને ઘણી વાર ભૂલથી ઉતા સૂરજની જગ્યાએ ડૂબતા સૂરજની પેઈન્ટિંગ લગાવી દઈએ છીએ. વાસ્તુ અનુસાર ડૂબતા સૂરજના ફોટોને અયોગ્ય માનવામાં આવે છે, જે નિરાશાભાવ અને નકારાત્મકતાનો સંચાર કરે છે. 

પૂર્વજોના ફોટોઝ
ઘણીવાર દિવંગત પૂર્વજોના ફોટોઝ પૂજા ઘરમાં રાખીએ છીએ, જે અયોગ્ય માનવામાં આવે છે. આવા ફોટોઝ લગાવવાખી ઘરમાં નકારાત્મકતા આવે છે. 

મહાભારતની પેઈન્ટિંગ્સ
ઘરમાં મહાભારતના યુદ્ધની પેઈન્ટિંગ ના લગાવવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ પ્રકારે કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને ઘરમાં ઝઘડા થાય છે. 

પ્રવાહિત જળની પેઈન્ટિંગ્સ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં નદી, ઝરણાંની પેઈન્ટિંગ્સ ના લગાવવી જોઈએ. આ પ્રકારની પેઈન્ટિંગ્સને કારણે આર્થિક નુકસાન થાય છે અને પૈસા પાણીની જેમ વપરાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ