બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / રાજકોટ / Valuation of Halari donkeys in Kolki village of Upleta taluk of Rajkot district
Kishor
Last Updated: 07:31 PM, 25 February 2023
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે હાલારી ગધેડા “વધામણી” સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટાભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત 150 લોકો ઉપરાંત હાલારી ગધેડાનો ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા સરકારી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ)ને તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી.
હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 417 બચી
આ દરમિયાન માલધારીઓ ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને વધામણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે હાલારી ગધેડા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિ છે. સૌરાષ્ટ્રમાં એક સમયે હાલારી ગધેડાની વસ્તી સૌથી વધુ હતી. જોકે હવે માત્ર હાલમાં હાલારી ગધેડાની સંખ્યા 417 જ રહી હોવાથી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ગધેડીનું દૂધ હાલ 180 રૂપિયા લીટરના ભાવે વેંચાઈ રહ્યું છે. જે દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્યપ્રસાધન વસ્તુમાં ઉપયોગ કરવામાં આવે છે.રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ હાલારી ગધેડાના સંવર્ધન માટે વિશેષ પગલાંઓ લઇ રહી છે, આ સંજોગોમાં આ અતિ ઉપયોગી પ્રજાતિને વિલુપ્ત થતી બચાવવા અંતે સહજીવન સંસ્થાએ બીડું ઝડપ્યું છે, જેના ભાગ રૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે આ કાર્યક્રમ યોજાયો હતો. મહત્વનું છે કે ગયા વર્ષે હાલારી ગધેડાના સરંક્ષણના માટે ગોદભરાઈ(સીમંત) સમારંભનું આયોજન કર્યું હતું,
આ સમારોહનો મુખ્ય હેતુ
નોંધનીય છે કે હાલારી ગધેડાની સંખ્યામાં દિન પ્રતિદિન ધટાડો થઇ રહ્યો છે.અને બ્રીડીંગ નરનું પ્રમાણ પણ ખુબ ઘટી રહ્યું છે. જેથી નરની સંખ્યામાં વધારો થાય અને લોકો માં તથા માલધારીમાં આ લુપ્ત થતી નસલની જાળવણી માટે જાગૃતિ કેળવાઈ અને આ નસલની સંખ્યામાં વધારો થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime