બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / વડોદરા / vadodara late night raopura stone pelting situation

ઘર્ષણ / વડોદરામાં જૂથ અથડામણ: તલવારધારી ટોળાંએ કર્યો પથ્થરમારો, મંદિરમાં મૂર્તિ ખંડિત થઈ તો વાહનોને પણ નુકસાન

Dhruv

Last Updated: 10:13 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ સર્જાઇ છે.

  • વડોદરાના રાવપુરામાં જૂથ અથડામણ
  • કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી
  • તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો

વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ સર્જાઇ છે. રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી છે.

સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

આ અથડામણમાં 4 વ્યકિતને ઈજા પહોંચી છે. આ ઘટનામાં સાઇબાબાની મૂર્તિ ખંડિત કરી દેવાતા પોલીસે રાત્રે જ સાઈબાબાની નવી મૂર્તિની સ્થાપના કરાવી દીધી હતી. ખુદ પોલીસ કમિશનર સહિતના સ્ટાફે સમગ્ર મામલાને શાંત પાડ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જો કે આ મામલે ખુદ VTV પણ તમામને શાંતિ જાળવવા અપીલ કરે છે.

વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરી દેવાઇ

સમગ્ર ઘટનામાં બનાવને પગલે રાવપુરા ટાવરથી જ્યુબિલીબાગ સુધી બંને કોમના ટોળાં એકત્ર થતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. ટોળાંએ કોઠી પોળની સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરી પથ્થરમારો કરીને 10થી વધુ વાહનો તેમજ લારીઓની તોડફોડ કરી હતી. આ અથડામણમાં 4 લોકોને ઇજા પહોંચી હતી. બીજી તરફ સ્થિતિ વણસે નહીં તે માટે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો હતો. આ ઉપરાંત વાતાવરણ વધુ ન ડહોળાય તે માટે રાત્રે જ મૂર્તિની પુન: સ્થાપના કરી દેવાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ