બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 11:35 PM, 30 August 2023
હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું વડીલો પણ કહેતા હોય છે અને તબીબો પણ કહે છે. હળદરને આયુર્વેદમાં દવા તરીકે માનવામાં આવે છે. તેમાં કુદરતી એન્ટિબાયોટિક હોય છે. જ્યારે દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન સહિતના ઘણા વિટામિન હોવાથી હળદર અને દૂધ મિક્સ કરીને પીવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થઈ શકે છે. સૌપ્રથમ તો સારી ઊંઘ આવે છે. હળદરવાળું દૂધ મિક્સ કરીને પીવાથી શાંતિથી ઊંઘનો અનુભવ લઈ શકો છો. આથી રાત્રિના સમયગાળા દરમિયાન હળદરનું દૂધ પીવું જોઈએ જેનાથી રાત્રી દરમિયાન ઊંઘમાં ખલેલ પહોંચતી નથી.
રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે
હળદર અને દૂધ મિક્ષ કરીને પીવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત શરદી, ફલૂ અને કફથી બચી શકવાની પણ તાકાત મળે છે. આથી દરેક ઋતુમાં હળદર વાળું દૂધ પીવું જોઈએ. આ ઉપરાંત સાંધાના દુખાવામાં પણ રાહત રૂપ રહે છે. હળદરમાં શક્તિશાળી બળતરા વિરોધી ગુણધર્મ હોવાથી સાંધાના દુખાવાની સમસ્યા ભોગવતા લોકો માટે હળદર વાળું દૂધ રામબાણ ઈલાજ છે.
ત્વચા ચમકે છે
હળદર ત્વચાને ચમકદાર બનાવે છે અને હાનિકારક બેક્ટેરિયાને દૂર કરે છે. સૌ પ્રથમ દૂધ ઉકાળો બાદમાં સ્વાદ માટે એક ચપટી હળદર અને ખાંડ ઉમેરવી જોઈએ. ત્યારબાદ સૂતા પહેલા તેને ગરમ અથવા હૂંફાળું કરી અને પીવું જોઈએ.જો તમને ડાયાબિટીસ, હૃદયરોગ અથવા સાંધાનો દુખાવો હોય તો તમે હળદરનું દૂધ એક ચપટી જાયફળમાં મિક્સ કરીને પી શકો છો. બીજી બાજુ થાઈરોઈડની હોય તો કાજુ અને કાળા મરી પણ ફાયદાકારક રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ