બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ધર્મ / Daily Horoscope / this year shani jayanti is special shanidev will blessed to people
Khyati
Last Updated: 04:56 PM, 21 May 2022
શનિ જંયતિ નજીકમાં જ છે. ત્યારે હવે આ વખતે શનિદેવને રીઝવવા માટેનો ખાસ મોકો ગણાય. કારણ કે શનિદેવ જલદી કોપાયમાન થઇ જતા દેવતા છે પરંતુ જો તમે સારા કાર્યો કરશો તો શનિદેવ તમારાથી રાજી રહેશે. શનિ જયંતિનો દિવસ શનિદેવની પૂજા કરવા, તેમના ક્રોધથી મુક્તિ મેળવવા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. તેથી ધર્મ અને જ્યોતિષમાં શનિ જયંતિના દિવસે વ્રત રાખવાની, પૂજા કરવાની, ઉપાય કરવાની સલાહ આપવામાં આવી છે. આ વર્ષે શનિ જયંતિ 30 મે, સોમવારના રોજ આવી રહી છે. આ ઉપરાંત વર્ષો પછી શનિ જયંતિ પર એક અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. આ કારણથી શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે આ શનિ જયંતિ પર કેટલાક ઉપાય કરવા જોઈએ.
શનિ જયંતિ પર અદ્ભુત સંયોગ બની રહ્યો છે
આ વખતે શનિ જયંતિ ખાસ છે. કારણ કે 30મેના રોજ સોમવાર અને તેમાં પણ અમાસ. એટલે કે સોમવતી અમાસ અને વટસાવિત્રીનું વ્રત . આટલુ ઓછુ હોય તેમ આ દિવસે શનિ પોતાની જ રાશિમાં હશે એટલે કે કુંભ રાશિમાં જ રહેશે. જેથી સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થશે. ત્યારે એક જ દિવસે આટલા બધા સંયોગ હોવાને કારણે શનિ જયંતિનો દિવસ ઘણો શુભદાયી નીવડશે.
શનિ જયંતિના દિવસે પૂજા વિધીનો સમય
અમાસની તિથિ 29મી મેના રોજ બપોરે 02:54 વાગ્યે શરૂ થશે અને 30મી મેના રોજ સાંજે 04:59 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે 30મી મેના રોજ જ શનિ જયંતિ મનાવવામાં આવશે. શનિ જયંતિના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શનિ મંદિરના દર્શન કરો. શનિદેવની મૂર્તિને તેલ ચઢાવો, દીવો પ્રગટાવો. શનિદેવને ફૂલોની માળા અને પ્રસાદ ચઢાવો. કાળા અડદ, તલ, કાળા વસ્ત્રો ચઢાવો.
શનિના પ્રકોપથી બચવા માટે શનિ જયંતિના દિવસે આ ઉપાય કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir