બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / This year Rakshabandhan will be celebrated on a very auspicious occasion

રક્ષાબંધન 2023 / 200 વર્ષ બાદ બની રહ્યો છે અતિદુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત, ખૂબ થશે પૈસાની આવક

Kishor

Last Updated: 09:48 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના તહેવારની ઘળીઓ ગણાય રહી છે અને લોકોમાં ઉત્સાહનો માહોલ પણ છે. ત્યારે આ વખતે આવતી રક્ષાબંધન અનેક શુભ સંયોગને લઈને આવતી હોવાથી ઘણી રાશિના જાતકોમાં પરિવર્તન જોવા મળશે.

  • 200 વર્ષ બાદ ગ્રહોનો અનોખો સંયોગ
  • આ ત્રણ રાશીના લોકોના જીવનમાં ખુશીઓનો વરસાદ
  • જીવનની આજ સુધીની તમામ ઉપાધિઓનો આવશે અંત

હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાને કારણે બે દિવસ ઉજવવામાં આવશે. આવતીકાલે 30 અને 29 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવાશે. ત્યારે જ્યોતિષીઓ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર 200 વર્ષ બાદ ગ્રહોનો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે. જેને લઈને ત્રણ રાશીના લોકોના જીવનમાં ખુશીઓનો વરસાદ થશે અને તેમને જાણે લોટરી લાગી હોય તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. આર્થિક પરેશાનીનો અંત આવશે અને અટકેલા કામ ઉકેલાશે છે. તથા લક્ષ્મીજીની કૃપા પણ વરસશે. સાથે સાથે શનિ અને ગુરુની શુભ અસરથી જીવનમાં જાણે લીલા લહેર થઈ જશે. 

મિથુન, ધન સહિત આ 5 રાશિના જાતકો રહે સાવધાન! આ તારીખ બાદ વધી શકે છે  મુશ્કેલી, જાણો કારણ | Budh Asta 2023 june 19 these zodiac signs or rashi  will be unlucky

આ વર્ષે રક્ષાબંધન પર શતભિષા નક્ષત્ર સાથે બુધાદિત્ય યોગનો સંયોગ બની રહ્યો હોવાનું જ્યોતિષીઓ જણાવી રહ્યા છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે ગુરુ અને શનિ પોતપોતાની રાશિમાં રહેશે.આ શુભ સંયોગને કારણે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે 200 વર્ષ પછી આ દુર્લભ સંયોગ બની રહ્યો છે. જે મિથુન, સિંહ અને ધનુરાશિના જાતકોના વ્યવસાય માટે ખૂબ જ નસીબદાર સાબિત થશે. 

સિંહ રાશિમાં ચતુર્ગ્રહી યોગનું નિર્માણ, આર્થિક પ્રગતિ અને પ્રગતિ થવાનો  પ્રબળ યોગ/ sun moon mars and mercury make chaturgrahi yog in leo lucky  these 4 zodic sign

મિથુન
આ શુભ યોગને લઈને મિથુન રાશિના લોકોની આર્થિક સંકળામણ સમાપ્ત થઈ જશે. અચાનક આર્થિક લાભ મળશે જેને લઇને અમીર બનવાના સપના પણ પૂરા થાય તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. આમ જોઈએ તો રક્ષાબંધન પછી આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો આવશે અને બચત પણ દેખાશે તો જમીન અને મિલકત સંબંધી લાભ પણ મળશે.


સિંહ
સિંહ રાશિના લોકો માટે પણ આ સંયોગ સારો સાબિત થશે. રક્ષાબંધન પછીનો સમયગાળો સિંહ રાશિના લોકો માટે ભાગ્યશાળી નિવડશે અને તમારા ભાગ્યના બંધ તાળા ખુલશે. વધુમાં માઁ લક્ષ્મીના આશીર્વાદ મળશે અને અપાર ધનની વૃદ્ધિ થાય તેમજ ખોવાયેલા પૈસા મળી શકવામાં અને સ્વાસ્થ્યની બાબતે આ સમયગાળો તમારા માટે ખુબ સરસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


ધનું રાશિ
આ વર્ષની રક્ષાબંધન ધનુ રાશિના લોકો માટે સૌભાગ્યપ્રદાન કરનારી સાબિત થશે. કરિયર ક્ષેત્રમાં અવિશ્વસનીય લાભ થશે તો નોકરીની પણ તકો મળશે અને સેલેરીમાં વધારો થશે.તેમજ પરિવારમાં શાંતિનો માહોલ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ