બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / These 4 zodiac signs need this special remedy on Diwali, special grace of Maa Lakshmi

Diwali 2023 / મિથુન, મેષ, કર્ક, વૃષભ: દિવાળી પર આ 4 રાશિના જાતકો જરૂર કરે આ ખાસ ઉપાય, મા લક્ષ્મીની વિશેષ કૃપા

Megha

Last Updated: 11:18 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીના દિવસે રાશિ પ્રમાણે જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આવનારા દિવસો સારા બની શકે છે.

  • દિવાળીને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે 
  • દિવાળીના દિવસે રાશિ પ્રમાણે જ્યોતિષીય ઉપાયો કરો 
  • મેષ સહિત 4 રાશિના લોકો આ ઉપાય કરવા જોઈએ 

આજે દિવાળી છે. આ તહેવારને હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ દિવાળી સુખ અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવામાં જો આ દિવસે રાશિ પ્રમાણે જ્યોતિષીય ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપાથી આવનારા દિવસો સારા બની શકે છે. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો મેષ સહિત 4 રાશિના લોકો શું ઉપાય કરે છે, તો તેમને દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થશે.

દિવાળી પહેલા આ રાશિના જાતકો પર કૃપા વરસાવશે માતા લક્ષ્મી, પૈસાથી છલકાઈ જશે  તિજોરી | Diwali 2023 goddess lakshmi will gives blessings to these zodiac  signs

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે દિવાળીના દિવસે કપાળ, નાભિ અને જીભ પર કેસર મિશ્રિત પાણીનો લેપ લગાવો. આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે. તેમજ કોઈપણ બુધવારે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પાણીથી ભરેલું માટલું દાન કરો. વૃદ્ધો અને મજૂરોને ભોજન કરાવો, તેમની સેવા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.

મેષ 
મેષ રાશિના લોકો માટે દિવાળીની પૂજા વિધિમાં ચાંદીના ડબ્બામાં મધ, કેસર અને અપરાજિતાના મૂળને સામેલ કરો અને તેને આખા વર્ષ માટે તેમના પૂજા રૂમમાં રાખો. પરંતુ બોક્સ ખોલશો નહીં. આ ઉપાય કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

દિવાળી પહેલા ડબલ ધમાલ માટે તૈયાર રહે આ રાશિના જાતકો: શનિ અને શુક્ર બંને  મળીને અપાવશે લાભ | Be ready for a double bang before Diwali: Saturn and  Venus will bring benefits

મિથુન 
મિથુન રાશિવાળા લોકોએ દિવાળી પર લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ અને દર શુક્રવારે ચોખા અથવા સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. દૂધમાં ગોળ મિક્સ કરીને વડના મૂળને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમે ક્યારેય બીમાર પડશો નહીં અને ભાગ્ય પણ તમારો સાથ આપશે.

કર્ક 
કર્ક રાશિવાળા લોકોએ દિવાળીના દિવસથી એક મહિના સુધી દરરોજ કાળી વાંસળીમાં ગોળ ભરીને જમીનમાં દાટી દેવી. ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે તમને કોઈએ જોવું જોઈએ નહીં. આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ