બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / The shopkeeper killed in the shop

અમદાવાદ / વટવામાં ભરબજારે દુકાનમાં જ દુકાનદારની કરપીણ હત્યા શું હતું કારણ....

Dharmishtha

Last Updated: 07:45 PM, 1 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ એક હત્યાં થઈ છે. તહેવારનાં માહોલમાં એક દુકાનદારને અજાણ્યાં ઈસમોએ દુકાનમાં ઘૂસીને હત્યાં કરી નાંખી છે. વટવા વિસ્તારમાં બનેલી આ હત્યાનાં પગલે પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે કરિયાણાની દુકાન ચલાવનાર યુવકની હત્યા કોણે અને કેવી રીતે કરી તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યાં છે.

  • વટવામાં એક યુવકની હત્યા કરાયી
  • દુકાનદાર યુવકની હત્યા દુકાનમાં ઘૂસીને કરવામાં આવી
  • પત્ની પતિને લોહીલુહાણ જોઈ બુમો પાડવા લાગતા ઘટનાની જાણ થઈ

દિનેશની પત્ની કેમ જોર જોરથી બુમો પાડી રહી હતી

મૂળ રાજસ્થાનનાં અને હાલ વટવા આશાપુરામાં રેસીડેન્સીમાં રહેતા બુદ્ધારામ પક્કારામજી ચૌધરી (24) મામાનાં દિકરા દિનેશની દુકાની લાઈનમાં જ મહાલક્ષ્મી ડેરી ધરાવી ધંધો કરે છે. તેઓ ગુરુવારે રાતે 11 વાગ્યાની આસપાસ દુકાને હતાં.  તે દરમિયાન દિનેશનાં પત્ની જોર જોરથી રડી રહ્યાં હતાં અને બુમો પાડી રહ્યાં હતાં. બુદ્ધારામે નજીક જઈને જોયું તો દિનેશ દુકાની અંદર લોહી લુહાણ પડ્યો હતો. 

હથિયાર વડે થયો માથા પર વાર

 

મૂળ રાજસ્થાનનાં અને વટવામાં રહેતા દિનેશકુમાર માલારામ ચૌધરી વટવા મહાલક્ષ્મી તળાવ પાસે મહાલક્ષ્મી પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતાં હતાં. તેઓ પત્ની સાથે મળી કરિયાણાની દુકાન ચલાવતાં હતાં. ગુરુવારે રાતે 11 વાગ્યાની આસપાસ દિનેશ તેમની દુકાને હતાં. તે દરમિયાન અજાણ્યાં લોકોએ કોઈ હથિયાર વડે તેમનાં માથાં પર વાર કરી હત્યા કરી હતી. 

108નાં કર્મીઓએ દિનેશને સ્થળ પર જ મૃતક જાહેર કર્યો

દિનેશને લોહીલુહાણ જોઈને બુદ્ધારામ અને તેનાં મિત્ર પવન સાથે બહાર લાવ્યાં હતાં. તેમજ તેમણે 108ને બોલાવી હતી. જોકે 108એ દિનેશને મૃતક જાહેર કર્યો હતો. બુદ્ધારામે દિનેશની હત્યાનાં પગલે અજાણ્યાં ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો વટવા પોલીસ સ્ટેશનમાં દાખવ કરાવ્યો હતો. વટવા પોલીસ ઘટનાનાં પગલે સ્થળ પર પહોંચી હતી. તેમજ પંચનામું કરી દિનેશનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ