બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / મનોરંજન / બોલિવૂડ / 'Terrible joke with Ramayana', Mukesh Khanna got angry after seeing Adipurush
Megha
Last Updated: 09:13 AM, 19 June 2023
ઓમ રાઉતની રિલીઝ થયેલી ફિલ્મ 'આદિપુરુષ' હાલમાં જબરદસ્ત લાઈમલાઈટમાં છે. જો કે હાલ ફિલ્મ પર રામાયણના પાત્રને ખોટી રીતે રજૂ કરવાનો અને દ્રશ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ડાયલોગ્સ પણ છે જેના પર ફેન્સ ખૂબ નારાજ છે. એમ છતાં ફિલ્મ કમાણીના નવા રેકોર્ડ સર્જી રહી છે. આ બધા વચ્ચે મુકેશ ખન્નાએ પણ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
Har Bharatiya Ki Adipurush
— Adipurush Movie (@Offladipurush) June 6, 2023
हर भारतीय की आदिपुरुष
" ప్రతి భారతీయుడిది "
ఆదిపురుష్
"ஒவ்வொரு பாரத குடிமக்களின்" ஆதிபுருஷ்
ಪ್ರತಿ ಭಾರತೀಯನ "ಆದಿಪುರುಷ್"
ഓരോ ഭാരതീയന്റെയും "ആദിപുരുഷ്"
Final Trailer Out Now- https://t.co/DVPbogbXIx pic.twitter.com/P9xNFxPJsE
વાત એમ છે કે એક મુકેશ ખન્નાએ પોતાની યુટ્યુબ ચેનલ પર 'આદિપુરુષ' વિશે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, 'હનુમાનનો ડાયલોગ સાંભળીને એવું લાગે છે કે કોઈ ટપોરી બોલી રહ્યું છે. શું રામાયણના પાત્રો આવી વાત કરે છે? એવું લાગે છે કે ઓમ રાઉતને રામાયણનું જ્ઞાન નથી. આદિપુરુષ સાથે ભયંકર તમાશો ન હોઈ શકે. લેખક મનોજ મુન્તાશીરે આ રામાયણને કલિયુગી બનાવી છે. ફિલ્મમાં ખરાબ ડાયલોગ્સ, નિંદર આવી જાય એવું સ્ક્રીનપ્લે. ઘણા લોકોને ખરાબ લાગશે પણ જ્યારે આપણા ધર્મ વિશે કંઈક થાય છે ત્યારે હું હંમેશા ઉભો રહી જાઉં છું.'
આ વિશે જ એમને વાત કરતાં આગળ કહ્યું કે, 'ફિલ્મ બનાવવામાં આવા નબળા સંવાદો લખવામાં આવ્યા છે કે આ સાથે હનુમાનજીના પાત્રને વાહિયાત સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યું હતું. આ બધા માટે ઇતિહાસ નિર્માતાઓને ક્યારેય માફ નહીં કરે. જો તમારે રાવણને ડરામણો દેખાડવો હોય તો બતાવો, પણ રાવણ જાણે ચંદ્રકાંતાનો વિષ પુરુષ રૂપમાં આવી ગયો હોય. પ્રભાસ સારો એક્ટર છે. તેને બાહુબલીએ કર્યું પણ આ ફિલ્મ અલગ હતી. શ્રી રામને મેળવવા માટે રામના વર્તનને પોતાની અંદર લાવવું પડશે, તો વ્યક્તિ તે પાત્ર સાથે જોડાઈ શકે છે. માત્ર શરીર બનાવવું પૂરતું નથી. જો તમારે પ્રેરણા જોઈતી હોય, તો તમારે રામાયણમાં અરુણ ગોવિલને જોવો જોઈએ.'
Mukesh Khanna (Shaktimaan) Ji on 🔥
— Abhishek Ojha (@vicharabhio) June 17, 2023
Leaves no stone unturned in bashing Adipurush makers for the bad movie. pic.twitter.com/P0l7QGAcpP
તમને જણાવી દઈએ કે ઓમ રાઉતની ફિલ્મ 'આદિપુરુષ' રિલીઝ થઈ ત્યારથી જ વિવાદોમાં ઘેરાયેલી છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને વિઝ્યુઅલ સુધી સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ રહી છે. આટલું જ નહીં, ફિલ્મના પાત્રોના ડ્રેસિંગ અને સ્ટાઈલને લઈને પણ તેને ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime