બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / temple's bronze items will sell by TDB

હરાજી / કેરળના 1248 મંદિરોમાં દાનમાં આવેલા સેંકડો ટન પિત્તળના વાસણ અને દીવા વેચવામાં આવશે

Kinjari

Last Updated: 11:37 AM, 28 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનના કારણે દેશમાં ઘણા મંદિરોની આર્થિક સ્થિતિ બગડી ગઇ છે. આ બધાની વચ્ચે કેરળમાં મંદિરોની આવક વધારવા અને આર્થિક આધારને મજબુત બનાવવા માટે ત્રાવણકોર દેવાસ્વમ બોર્ડ (ટીડીબી) કેરળના મંદિરોમાં રાખેલા અનયુઝ્ડ સામાન અને તાંબા-પીતળને વેચવા જઇ રહ્યું છે. તેની માત્રા સેંકડો ટનમાં હોવાનું જાણવા મળ્યું છે.

 

  • ત્રાવણકોર દેવસ્વામ બોર્ડનો નિર્ણયઃ અનયુઝ્ડ સામાનની હરાજી કરાશે

ટીડીબી કેરળમાં ૧,૨૪૮ મંદિરોના મેનેજમેન્ટનું કામ કરે છે. તેમાં પ્રસિદ્ધ સબરીમાલા મંદિર, તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિર, હરિપદ શ્રી સુબ્રમણ્યમ મંદિર, એટ્ટમનુર મહાદેવા મંદિર પણ સામેલ છે. ટીડીબીના આ નિર્ણયથી કેટલાય લોકોમાં નિરાશા અને ગુસ્સો પણ છે. સોશિયલ મિડિયા પર લોકો તેનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 


ટીડીબી એ દીવા અને વાસણની હરાજી કરવા જઇ રહ્યું છે, જે ભક્તો દ્વારા દાન કરાયા હતા. ટીડીબી હજુ તેનો હિસાબ કરી રહ્યું છે. તેના કારણે એક મોટી રકમ મળવાની આશા છે. કેરળમાં એવા ઘણા મંદિર છે, જેમાં ધાતુના દીપક અને વાસણોનું મોટી માત્રામાં દાન આવે છે. જેમ કે સબરીમાલા અને ગુરુવાયુર મંદિર. તેના એક-એક દીપકની કિંમત રૂપિયા ૩,૦૦૦થી ૫,૦૦૦ની વચ્ચે હોય છે. કેરળના તમામ મંદિરોમાં એવા મોટી માત્રામાં દીપક છે અને અન્ય વાસણ છે, જેનો કોઇ ઉપયોગ થઇ શકતો નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ