બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 rohit sharma should lead team india in place of hardik pandya
Arohi
Last Updated: 01:05 PM, 29 November 2023
ICC પુરૂષ ટી20 વર્લ્ડ કપ 2024માં હવે વધારે દિવસ બાકી નથી રહ્યા. બધી ટીમોએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય ટીમની નજર પણ આ ટ્રોફી પર છે. આ પહેલા એક મોટો સવાલ લોકોના મગજમાં છે. આગામી ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કોણ કરશે? જો તમારો પણ આ સવાલ છે તો તેનો જવાબ અહીં છે.
ઝહીર ખાને રોહિત શર્માનું કર્યું સમર્થન
દેશના દિગ્ગજ ક્રિકેટરોએ આ સવાલનો જવાબ આપ્યો છે. પૂર્વ ક્રિકેટર જહીર ખાને એક ઈન્ટરવ્યૂમાં જણા્યું કે, "ટી20 વર્લ્ડ કપમાં જ્યારે વધારે દિવસ નથી રહ્યા. મને લાગે છે કે ટીમને અનુભવની સાથે આગળ વધવું જોઈએ. સિલેક્ટર્સને અનુભવી ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ. "
તેમણે આગળ જણાવ્યું, "મને બિલકુલ આશ્ચર્ય નહીં થાય જો રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની આગેવાની કરે. તે લાંબા સમયથી કેપ્ટન છે અને ખેલાડીઓને સારી રીતે સમજે છે. મેચ વખતે ખરાબ પરિસ્થિતિઓ અને પ્રેશરને તે સારી રીતે સંભાળી શકે છે. બાકી ખેલાડીઓને તમે ભવિષ્ય માટે તૈયાર કરી શકો છો. મારા હિસાબથી તેમને જ ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમની કેપ્ટન્સી કરવી જોઈએ."
પાર્થિવ પટેલે શું કહ્યું?
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર પાર્થિવ પટેલે પણ આ મુદ્દા પર પોતાનો વિચાર મુક્યો છે. તેમણે પણ મોટી ટૂર્નામેન્ટ માટે અનુભવ પર ભાર આપ્યો છે. પૂર્વ વિકેટકીપરે બેટિંગ પર વાત કરતા કહ્યું, "બિલકુલ રોહિત શર્માને ટી20 વર્લ્ડ કપ 2024 માટે કેપ્ટન્સી કરવી જોઈએ. બધાએ માની લીધુ છે કે વર્લ્ડ કપની સમાપ્તિ બાદ હાર્દિક પંડ્યા ભારતના નેક્સ્ટ ટી20 કેપ્ટન રહેશે. પરંતુ તેમની ઈજાને જોતા તમે અંદાજો નહીં લગાવી શકો કે ફરી વખત તે મેદાનમાં ક્યારે વાપસી કરશે."
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime