બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / surendranagar train derailed on tracks gujarati news
Dhruv
Last Updated: 04:49 PM, 3 July 2022
સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી માલગાડી પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો છે. સાવરકુંડલાના ગાધકડા નજીક ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો. ટ્રેન પાટા પરથી ઉતરી જતા ટ્રેન વ્યવહાર ખોરવાઇ જતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. સુરેન્દ્રનગરથી ધોળા, ભાવનગર- મહુવાનો રેલ માર્ગ અટવાઇ ગયો હતો.
અહીં 26 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે
કારણ કે અહીંયા 26 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થાય છે. ટ્રેનનો વચ્ચેનો એક ડબ્બો પાટા પરથી ઉતરતા રેલ વિભાગ દોડતું થઇ ગયું હતું. જો કે, આ ઘટનાની જાણ થતા ભાવનગર રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઇ ગયા હતા.
અધિકારીઓ ઘટના બનવા પાછળ શું કારણ જવાબદાર છે તે અંગેની તપાસ શરૂ
જો કે, આ ઘટનામાં કોઇ પણ જાનહાનિ થયાનું સામે નથી આવ્યું. પરંતુ આ ઘટના શા કારણોસર બની તેને લઇને હાલમાં તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઇએ કે, અહીંયા રોજની 26 માલવાહક અને પેસેન્જર ટ્રેન પસાર થતી હોય છે. આથી, રેલવે વિભાગ પણ એલર્ટ થઇ ગયું. આ ઘટનાની જાણ થતા અધિકારીઓએ આખરે આ ઘટના બનવા પાછળ શું કારણ જવાબદાર છે તે મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ