બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Submarine INS Arihant successfully test fires ballistic missile
Parth
Last Updated: 09:48 PM, 14 October 2022
સૌથી મોટા સમાચાર
ભારતની પરમાણુ ક્ષમતાથી લેસ સબમરીન INS અરિહંત પરથી શુક્રવારે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે અને જેનું પરીક્ષણ સફળ રહ્યું. મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીથી નક્કી કરેલ સીમા સુધી કરવામાં આવ્યું છે. ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આ મુદ્દે આધિકારિક નિવેદન પણ આપવામાં આવ્યું છે જે અનુસાર મિસાઇલ તમામ પેરામીટર સર કરીને સટીક પહોંચી હતી.
Submarine Launched Ballistic Missile by nuclear submarine INS Arihant successful. The missile was today tested to a predetermined range & it impacted the target area in the Bay of Bengal with high accuracy, validating all operational and technological parameters: Defence Ministry pic.twitter.com/rleg4Q4ehJ
— ANI (@ANI) October 14, 2022
અરિહંત છે ભારતની મોટી તાકાત
નોંધનીય છે કે INS અરિહંત ભારત માટે સમુદ્રમાં એક મહત્વપૂર્ણ પરમાણુ સબમરીન છે જેને વર્ષ 2009માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે લોન્ચ કરી હતી અને 2016માં પ્રધાનમંત્રી મોદીએ તેને નૌસેનામાં સામેલ કરાવી હતી. અરિહંતના સામેલ થવાની સાથે જ ભારત પાસે જમીન, નભ બાદ જળમાં પણ પરમાણુ શક્તિ મળી હતી. ભારત ત્રણેય જગ્યાએથી પરમાણુ છોડી શકે છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે INS અરિહંત પાસે એટલી તાકાત છે કે તે સમુદ્રના કોઈ પણ ખૂણામાંથી દુશ્મન દેશના કોઈ પણ શહેર પર હુમલો કરી શકે છે. ત્યાંથી બેઠા બેઠા સમુદ્ર, જમીન અથવા હવામાં પણ હુમલો કરી શકાય છે અને દુશ્મન દેશને ધૂળ ચટાડી શકાય છે.
દુશ્મન દેશોને મળશે ટક્કર
આ સિવાય ભારતના સૌથી મોટા દુશ્મન દેશ પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો વધી રહ્યા છે અને ચીને પણ ન્યૂક્લિયર વેપન્સ તૈનાત કરવાની પોલિસી અપનાવી છે. હિન્દ મહાસાગરમાં ચીનના વધતાં વર્ચસ્વ સામે ભારતની સુરક્ષાને લઈને પરમાણુ હથિયાર ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર