બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Submarine INS Arihant successfully test fires ballistic missile

BIG NEWS / દિવાળી પહેલા 'ધમાકા': ભારતે સમુદ્રશક્તિ બતાવી, સબમરીન INS Arihant થી બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ

Parth

Last Updated: 09:48 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે સમુદ્રમાં સબમરીન પરથી મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, દુશ્મન દેશોમાં કાળજા પર દિવાળી પહેલા જ થયો મોટો 'ધમાકો'

  • ભારતની સમુદ્ર શક્તિ વધી 
  • સબમરીન INS અરિહંત પરથી મિસાઇલનું પરીક્ષણ 
  • રક્ષા મંત્રાલયે આપી જાણકારી 

સૌથી મોટા સમાચાર 
ભારતની પરમાણુ ક્ષમતાથી લેસ સબમરીન INS અરિહંત પરથી શુક્રવારે બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરવામાં આવી છે અને જેનું પરીક્ષણ સફળ રહ્યું. મિસાઇલનું પરીક્ષણ બંગાળની ખાડીથી નક્કી કરેલ સીમા સુધી કરવામાં આવ્યું છે. ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા આ મુદ્દે આધિકારિક નિવેદન પણ આપવામાં આવ્યું છે જે અનુસાર મિસાઇલ તમામ પેરામીટર સર કરીને સટીક પહોંચી હતી. 

અરિહંત છે ભારતની મોટી તાકાત 
નોંધનીય છે કે INS અરિહંત ભારત માટે સમુદ્રમાં એક મહત્વપૂર્ણ પરમાણુ સબમરીન છે જેને વર્ષ 2009માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે લોન્ચ કરી હતી અને 2016માં પ્રધાનમંત્રી મોદીએ તેને નૌસેનામાં સામેલ કરાવી હતી. અરિહંતના સામેલ થવાની સાથે જ ભારત પાસે જમીન, નભ બાદ જળમાં પણ પરમાણુ શક્તિ મળી હતી. ભારત ત્રણેય જગ્યાએથી પરમાણુ છોડી શકે છે. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે INS અરિહંત પાસે એટલી તાકાત છે કે તે સમુદ્રના કોઈ પણ ખૂણામાંથી દુશ્મન દેશના કોઈ પણ શહેર પર હુમલો કરી શકે છે. ત્યાંથી બેઠા બેઠા સમુદ્ર, જમીન અથવા હવામાં પણ હુમલો કરી શકાય છે અને દુશ્મન દેશને ધૂળ ચટાડી શકાય છે. 

દુશ્મન દેશોને મળશે ટક્કર 
આ સિવાય ભારતના સૌથી મોટા દુશ્મન દેશ પાકિસ્તાન પાસે પરમાણુ હથિયારો વધી રહ્યા છે અને ચીને પણ ન્યૂક્લિયર વેપન્સ તૈનાત કરવાની પોલિસી અપનાવી છે. હિન્દ મહાસાગરમાં ચીનના વધતાં વર્ચસ્વ સામે ભારતની સુરક્ષાને લઈને પરમાણુ હથિયાર ખૂબ જ જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ