અસામાજિક તત્વોનો ત્રાસ / અંબાજી નજીક યાત્રિકોના 2 વાહનો પર પથ્થરમારો, ઈમરજન્સી નંબર પર લગાવી મદદની ગુહાર

Stones pelted on 2 vehicles of pilgrims near Ambaji, call for help on emergency number

અંબાજીના પાંછા નજીક યાત્રિકોની ગાડીઓ પર પથ્થરમારો થતાં વાહનચાલકોની સુરક્ષા પર સવાલો ઉઠ્યા છે. હાલ આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ