બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
Arohi
Last Updated: 04:11 PM, 6 July 2023
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શુક્ર ગ્રહને સુખ-સંપદા, વૈભવ અને ઐશ્વર્ય વગેરેના કારક માનવામાં આવે છે. શુક્ર જ્યારે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તો તેમનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. શુક્ર રાશિ પરિવર્તનના પ્રભાવથી અમુક રાશિના જાતકોને સુખ-સુવિધાઓની પ્રાપ્તિ થશે. જ્યારે અમુકા રાશિઓને મુશ્કેલીઓ વધી શકે છે.
શુક્ર ક્યારે કરશે રાશિ પરિવર્તન?
શુક્ર 7 જુલાઈ 2023એ કર્ક રાશિમાંથી નિકળીને સૂર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર આ રાશિમાં 7 ઓગસ્ટ સુધી રહેશે. જ્યોતિષાચાર્યોનું માનવું છે કે શુક્રના સિંહ રાશિમાં આવવાથી અમુક રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. જાણો તેના વિશે....
મીન
મીન રાશિના લોકો માટે શુક્ર ગોચર શુભ પરિણામ લાવવાની સંભાવના ઓછી છે. આ સમયે ઓફિસમાં વાદ-વિવાદથી દૂર રહો. સહકર્મિઓની સાથે વિવાદ થઈ શકે છે. જીવનસાથીની ભાવનાઓને નજરઅંદાજ ન કરો. ધન હાની થઈ શકે છે. આ સમયમાં આર્થિક બજેટ બનાવીને ચાલો કારણ વગર ખર્ચાથી માનસિક સ્ટ્રેસ થઈ શકે છે.
મકર
મકર રાશિના લોકો માચે શુક્ર ગોચરનો સમય ખૂબ જ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયમાં તમને સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરી પડી શકે છે. જીવનમાં પડકારનો સામનો કરવો પડી શકે છે. ધન સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે સ્વાસ્થ્ય થોડુ ખરાબ થઈ શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકોને શુક્ર ગોચરના સમયમાં થોડું સતર્ક રહેવાની જરૂર છે. આ સમયે તમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. વ્યાપારીઓને નુકસાન થઈ શકે છે. ઓફિસમાં ઉચ્ચઅધિકારીઓની સાથે બહેસ થવાની આશંકા છે. જેનો પ્રભાવ તમારા કરિયર પર પડી શકે છે. આ સમયમાં રોકાણ કરવાથી બચો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો