બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ધર્મ / અજબ ગજબ / Daily Horoscope / shanidev rashi parivartan two times in year 2022
Khyati
Last Updated: 03:40 PM, 18 March 2022
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ એટલે શનિ. શનિ અઢી વર્ષમાં એક જ વાર રાશિ બદલે છે. વર્ષ 2021માં શનિએ એક વખત પણ રાશિ બદલી નથી અને હવે 2022માં તે બે વખત રાશિ બદલવા જઈ રહ્યા છે. આ વર્ષે શનિદેવ સામાન્ય ગોચર કરશે. 29 એપ્રિલે પોતાની રાશિ મકર છોડીને તેઓ કુંભમાં પ્રવેશ કરશે. પરંતુ 5 જૂનથી તેઓ વક્રીચાલ ચાલશે અને ફરીથી તેઓ મકર રાશિમાં પ્રવેશ કરશે. 17 જાન્યુઆરી 2023 સુધી તેઓ મકર રાશિમાં રહેશે. ત્યારબાદ ફરીથી તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
શનિનું એક જ વર્ષમાં બે વખત રાશિ પરિવર્તન
શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને જ્યોતિષમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. ત્યારે શનિદેવ બે વખત રાશિ બદલશે જેની લોકોના જીવનમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળશે. વર્ષ 2022માં શનિનું બે વાર રાશિ પરિવર્તન 4 રાશિના લોકો માટે ખૂબ જ શુભ સાબિત થશે.
મેષ રાશિ
વૃષભ રાશિ
ધનરાશિ
મકર રાશિ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh