બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / Shanidev krupa shanivar upay for good luck and blessings

માન્યતા / જીવનનો બેડો પાર કરવો હોય તો શનિદેવની કૃપા જરૂરી, એકવાર આશીર્વાદ મળ્યા તો જીવનભર શાંતિ, જાણો શું છે ઉપાય

Manisha Jogi

Last Updated: 11:28 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી પડે તો જીવનમાં અપાર દુ:ખ અને કષ્ટ આવે છે. વ્યક્તિની પ્રગતિ થતી નથી.

  • શનિદેવની કૃપા પ્રાપ્ત થાય તો જીવન પાવન થઈ જાય છે
  • શનિદેવની કુદ્રષ્ટી પડે તો જીવનમાં અપાર દુ:ખ અને કષ્ટ આવે છે
  • જીવનમાં અનેક દુખ આવે છે અને ઘરમાં કલેશ થાય છે

શનિદેવ જે વ્યક્તિ પર મહેરબાન થાય તે વ્યક્તિનું જીવન પાવન થઈ જાય છે. તે વ્યક્તિને જીવનમાં ધન, સંપત્તિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવનમાં પ્રગતિ મળે છે. કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી પડે તો જીવનમાં અપાર દુ:ખ અને કષ્ટ આવે છે. વ્યક્તિની પ્રગતિ થતી નથી. જીવનમાં અનેક દુખ આવે છે. ઘરમાં કલેશ થાય છે અને માન સમ્માનને દુ:ખ પહોંચે છે. 

કેટલાક દૈનિક કામ અને સરળ ઉપાયની મદદથી શનિદેવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. કયા ઉપાય કરવાથી શનિદેવની કૃપા અને મહિમા પ્રાપ્ત થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

શનિદેવની કૃપા ક્યારે પ્રાપ્ત થાય છે

  • જ્યારે વ્યક્તિ સત્ય બોલે અને અનુશાસનમાં રહે. 
  • નબળા અને ગરીબ વ્યક્તિની સેવા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • વડીલની સેવા કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • વૃક્ષનું વાવેતર અને પશુ પક્ષીઓ પ્રત્યે સદ્ભાવ દાખવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
  • શિવ, કૃષ્ણ અને હનુમાનજીની ભક્તિ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
  • દાંત, કપડા અને વિચાર સાફ હોય તો શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
  • પરસ્ત્રી પ્રત્યે ખરાબ વિચાર ના લાવવા અને કુદ્રષ્ટી ના લાવવી જેથી શનિદેવનો અપાર મહિમા રહે છે. 
  • રોગીઓની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
  • ગરીબ, નબળા અને મજૂર વ્યક્તિનું શોષણ ના કરવાથી શનિદેવની કૃપા રહે છે. 

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય

  • શનિવારના દિવસે પીપળાના ઝાડ પાસે તલના તેલનો દીવો કરો.
  • શનિવારના દિવસે કાળી અડદની દાળનું દાન કરો.  
  • કાળા શ્વાનને રોટલી ખવડાવો. 
  • એક મોટા પાન પર ઉંમરને બરાબર કાળી અડદની દાળ વહેતા પાણીમાં વિસર્જિત કરો. આ પ્રકારે કરવાથી નકારાત્મકતા દૂર થશે. ટ
  • શનિ અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી, શનિવારના દિવસે દૂધ, ગંગાજળ અને તલ મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ