બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ
Manisha Jogi
Last Updated: 11:28 AM, 23 July 2023
શનિદેવ જે વ્યક્તિ પર મહેરબાન થાય તે વ્યક્તિનું જીવન પાવન થઈ જાય છે. તે વ્યક્તિને જીવનમાં ધન, સંપત્તિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવનમાં પ્રગતિ મળે છે. કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી પડે તો જીવનમાં અપાર દુ:ખ અને કષ્ટ આવે છે. વ્યક્તિની પ્રગતિ થતી નથી. જીવનમાં અનેક દુખ આવે છે. ઘરમાં કલેશ થાય છે અને માન સમ્માનને દુ:ખ પહોંચે છે.
કેટલાક દૈનિક કામ અને સરળ ઉપાયની મદદથી શનિદેવની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. કયા ઉપાય કરવાથી શનિદેવની કૃપા અને મહિમા પ્રાપ્ત થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
શનિદેવની કૃપા ક્યારે પ્રાપ્ત થાય છે
શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ