બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / વડોદરા / મરણ પ્રસંગમાં પણ વડોદરાના મોભા ગામના પરિવારે નિભાવી મતદાનની ફરજ, સ્મશાન યાત્રા અટકાવી વોટિંગ કર્યું

લોકસભા ચૂંટણી 2024 / મરણ પ્રસંગમાં પણ વડોદરાના મોભા ગામના પરિવારે નિભાવી મતદાનની ફરજ, સ્મશાન યાત્રા અટકાવી વોટિંગ કર્યું

Last Updated: 04:52 PM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા બેઠક પર એક પરિવારે મરણ પ્રસંગમાં મતદાન કર્યું હતું. પરિવારનાં એક સભ્યનું નિધન થયું હોવા છતાં પરિવારનાં સભ્યોએ મતદાન કર્યું હતું. મરણ પ્રસંગે પણ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

વડોદરાની લોકસભા બેઠક પર 3 વાગ્યા સુધી 48.49 ટકા મતદાન થવા પામ્યું છે. તેમજ વાઘોડિયા બેઠક પર પણ મતદાન હાલ ચાલી રહ્યું છે. ભાજપે ઉમેદવાર તરીકે ર્ડા. હેમાંગ જોશીને મેદાને ઉતાર્યા હતા. જેની સામે કોંગ્રેસ દ્વારા જસપાલસિંહ પડિયારને મેદાને ઉતાર્યા છે. વડોદરા બેઠક પર કુલ 14 ઉમેદવાર ઉભા રહ્યા છે. આ બેઠક પર 19 લાખ 42 હજાર મતદારો મતદાન કરવાનાં છે.

vlcsnap-2024-05-07-16h45m52s995

અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈએ પુત્રી સાથે મતદાન કર્યું

પાદરાનાં મોભા ગામે દુઃખદ ઘટના બની હતી. જેમાં મોભા ગામે રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસાનાં ધર્મ પત્નિ સરોજબેનનું 35 વર્ષનીં ઉંમરે અવસાન થયું હતું. સરોજબેન છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસની બિમારી હોવાથી તેઓની સારવાર ચાલી રહી હતી. અગ્નિ સંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે તેઓની પુત્રી સાથે મતદાન કર્યું હતું.

મરણ પ્રસંગે મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી

આ સમગ્ર બાબતે ગામનાં ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે, પોતાની ધર્મ પત્નીનું અવસાન થયું હોવા છતાં કનુ ભાવસારે મરણ પ્રસંગે પણ મતદાન કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ