બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 01:37 PM, 5 June 2023
ફેમસ ટીવી સીરિયલ મહાભારતમાં શકુની મામાની ભુમિકા નિભાવનાર ગૂફી પેંટલ હવે આ દુનિયામાં નથી રહ્યા. છેલ્લા થોડા દિવસો પહેલા જ ગૂફી પેંટલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વચ્ચે ખબર આવી હતી કે તેમની તબીયતમાં સુધાર થઈ રહ્યો છે. પરંતુ અચાનક તબીયત બગડવાના કારણે તેમનું નિધન થઈ ગયું.
માનવામાં આવી રહ્યું છે કે એક્ટરનું નિધન તેમનું હાર્ટ બંધ થવાના કારણે થઈ. મળેલી જાણકારી અનુસાર અભિનેતાના પરિવારે એક નિવેદનમાં કહ્યું ઉંડા દુખની સાથે અમે પોતાના પિતા મિસ્ટર ગૂફી પેંટલના નિધનની સુચના આપી રહ્યા છીએ. આજે સવારે પરિવારની વચ્ચે તેમનું નિધન થયું છે.
લાંબા સમયથી હતા બીમાર
ગૂફી પેંટલ લાંબા સમયથી ઉંમર સંબંધી ઘણી બીમારીઓથી ઝઝુમી રહ્યા હતા. ગૂફી પેંટલને 31 મેએ તબીયત ખરાબ થવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એક અભિનેતા હોવા ઉપરાંત, ગૂફી પેંટલે એક ટીવી શો અને શ્રી ચેતન્ય મહાપ્રભુ નામની એક ફિલ્મ ડાયરેક્શન પણ કરી હતી. બીઆર ફિલ્મ્સની સાથે તેમણે એસોસિએટ ડાયરેક્ટ, કાસ્ટિંગ ડાયરેક્ટર અને પ્રોડક્શન ડિઝાઈનરના રૂપમાં પણ કામ કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ