બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / SCO Meeting: Bilawal Bhutto in SEO summit said not to weaponize terrorism for diplomatic point

ગોવા / SCO બેઠકમાં ભારતના આકરા પ્રહાર: ઉકળી ઉઠ્યાં પાકિસ્તાની વિદેશ મંત્રી, કહ્યું '....આને હથિયાર ન બનાવો'

Vaidehi

Last Updated: 04:50 PM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SCO Summit: પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ કહ્યું કે આપણને રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાનાં ચક્કરમાં ન પડવું જોઈએ...

  • SCO મિટીંગમાં આતંકવાદ પર બોલ્યાં બિલાવલ ભુટ્ટો
  • કહ્યું  રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર ન બનાવવું
  • એસ.જયશંકરે કર્યો હતો આતંકવાદને લઈને કર્યો પ્રહાર

ગોવામાં ચાલી રહેલ શંઘાઈ સહયોગ સંગઠન SCOની વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતે આતંકવાદ પર એવો તગડો પ્રહાર કર્યો કે જેનાં ઘા સીધાં પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલને જઈને લાગ્યાં! પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો જરદારીએ સામૂહિક ધોરણે આતંકવાદનાં ભયનો નાશ કરવાનો તો આગ્રહ કર્યો પરંતુ સાથે એવું પણ કહ્યું કે રાજનૈતિક લાભ માટે આતંકવાદને હથિયાર બનાવવાનાં ચક્કરમાં આપણે ન પડવું જોઈએ.

આતંકવાદનાં દરેક સ્વરૂપોનો નાશ થવો જોઈએ- જયશંકર
આ પહેલા ભારતીય વિદેશમંત્રી એસ.જયશંકરે બેઠકમાં આતંકવાદનો મુદો ઉઠાવ્યો હતો જેમાં તેમણે કહ્યું કે આતંકવાદને કોઈપણ સ્વરૂપમાં યોગ્ય ન માની શકાય. આતંકવાદનાં દરેક રૂપનો નાશ થવો જોઈએ. આતંકની આર્થિક સહાયતા બંધ કરવા માટે પણ કાર્યવાહી થવી જોઈએ. જયશંકરે SCOની સ્થાપના સંકલ્પોને યાદ કરતાં કહ્યું કે આતંકવાદથી લડત SCOની પ્રમુખતા છે.

'પાક. પરસ્પર વિશ્વાસનાં સિદ્ધાંતોનું પાલન કરે છે'
પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોને પણ પોતાની વાત રાખવાનો મોકો મળ્યો હતો જેમાં તેમણે કહ્યું કે વિદેશમંત્રીઓની બેઠકમાં મારું પહોંચવું જણાવે છે કે પાકિસ્તાન SCOને કેટલું મહત્વ આપે છે. તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાન મૂળ શંઘાઈ ભાવના અંતર્ગત પરસ્પર વિશ્વાસ અને વિકાસનાં સિદ્ધાંતોનું સંપૂર્ણપણે પાલન કરે છે.

જળવાયુ સંકટ પર બિલાવલ ભુટ્ટો
પાકિસ્તાની વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે યૂરેશિયન કનેક્ટિવિટીને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે SCO એક મહત્વપૂર્ણ મંચ બની શકે છે. સાથે જ જળવાયુ સંકટથી લડવા માટે કહ્યું કે જળવાયુ સંકટ માનવતાનાં અસ્તિત્વ માટે એક સંભવિત ખતરો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ