બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / sawan 2023 daan these things on sawan somwar for good luck shravan donation

આસ્થા / નોકરીમાં પ્રગતિ અને ધંધામાં લાભ જોઇએ છે? તો શ્રાવણ માસમાં અવશ્ય કરો આ 6 ચીજોનું દાન, ને જુઓ પછી

Manisha Jogi

Last Updated: 11:04 AM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં કેટલીક કાસ વસ્તુઓનું દાન કરવાથી શિવ પૂજા અને વ્રત કરવા સમાન ફળ મળે છે. આ દાન શ્રાવણ મહિનાના સોમવારે કરવું તે શ્રેષ્ઠ ગણાય છે.

  • શ્રાવણ મહિનાની શરૂઆત
  • દાન કરવાથી શિવ પૂજા અને વ્રત કરવા સમાન ફળ મળે છે
  • ગુજરાતમાં 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે

આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં કેટલીક કાસ વસ્તુઓનું દાન કરવાથી શિવ પૂજા અને વ્રત કરવા સમાન ફળ મળે છે. આ દાન શ્રાવણ મહિનાના સોમવારે કરવું તે શ્રેષ્ઠ ગણાય છે. તમને જણાવી દઈએ કે, હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ છે, જેથી 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.

ચોખા- શ્રાવણ મહિનામાં ચોખાનું દાન કરવું તે પુણ્યશાળી માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનાના સોમવારની પૂજા દરમિયાન એક મુટ્ઠી અશ્રત શિવલિંગ પર અર્પણ કરો જરૂરિયાતમંદોને ચોખાનું દાન કરો, જેથી પ્રગતિ થવાના રસ્તા ખુલે છે. 

કાળા તલ- ભગવાન શિવ અને શનિને ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનાના સોમવાર અથવા શનિવારે કાળા તલનું દાન કરવાથી શનિ ઢૈય્યા અને શનિ સાડેસાતીથી રાહત મળે છે. રાહુ અને કેતુ દોષ પણ દૂર થાય છે. 

મીઠુ- શિવપુરાણ અનુસાર મીઠાનું દાન કરવાથી ખરાબ સમય દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. શાસ્ત્રો અનુસાર મીઠાને સકારાત્મક ઊર્જાનું પ્રતિક માનવામાં આવે છે. 

રૂદ્રાક્ષ- શાસ્ત્રોમાં રૂદ્રાક્ષને શિવનો અંશ માનવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે, શિવના આંસુઓથી રૂદ્રાક્ષની ઉત્પત્તિ થઈ છે. શ્રાવણ મહિનામાં રૂદ્રાક્ષના દાનથી ઉંમર વૃદ્ધિ થાય છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવે છે અને અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. 

ચાંદી- સંતાનપ્રાપ્તિ માટે અને કાળસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં ચાંદીની વસ્તુનું દાન કરો. 

નોંધ- હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ