બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 10:45 PM, 19 March 2023
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે વિશાખાપટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતની હાર થઈ છે. આજે રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા બલ્લેબાજો સસ્તામાં આઉટ થઈ જતા પરિણામે ટીમ ઇન્ડિયા માત્ર 117 રન જ બનાવી શકી હતી. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ચાહકોને વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા પાસેથી ઘણાં રનની અપેક્ષા હતી. પરંતુ તેમા સફળ ન થતા દર્શકોમા નારાજગી છવાઈ હતી. વિરાટ કોહલીને નાથન એલિસે આઉટ કર્યો હતો. જેને લઈને રવિન્દ્ર જાડેજામાં પણ નારાજગી જોવા મળી હતી.
— Main Dheet Hoon (@MainDheetHoon69) March 19, 2023
પ્રથમ ઓવરમાં જ ભારતીય ટીમએ શુભમન ગીલની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ તો જાણે તું ચલ મેં આયા તેવી સ્થિતી સર્જાઇ હોય તેમ એક પછી એક ટપાટપ વિકેટો ખડવા લાગી હતી અને ભારતે 49 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી તે સમયે મેદાનમાં વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા નવા બેસ્ટમેન તરીકે ઉતર્યા હતા આથી ચાલકોમા પણ નવી આશા જાગી હતી.
કોહલીની ભૂલ હોવાનું ગાવસ્કરે જણાવ્યું
આ દરમિયાન 16મી ઓવરમાં બંને વચ્ચે 22 રનની ભાગીદારી નોંધાઈ હતી. ત્યારબાદ નાથન એલિસની બોલિંગના બીજા જ બોલ પર વિરાટ કોહલીને એલબીડબલ્યુ આઉટ જાહેર કરાયો હતો. આ સાથે જ રવિન્દ્ર જાડેજા પણ નિરાશા ધકેલાઈ ગયો હતો. અને તેમણે ગુસ્સામાં બેટને જમીન પર પછાડ્યો હતો. બાદમાં વિરાટે રિવ્યુ માટે રવિન્દ્ર જાડેજાની સલાહ લેવા છતાં જાડેજાએ તેની મનાઈ કરતા કોહલી પેવલિયન પરત ફર્યો હતો.જોકે આ મામલે કોહલીની ભૂલ હોવાનું ગાવસ્કરે જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ