બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / ભારત / rajput karni sena chief sukhdev singh gogamedi murder case update wife sheela shekhawat warns criminals
Arohi
Last Updated: 10:58 AM, 9 December 2023
રાજસ્થાનમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ તેમના સમર્થક વિરોધ કરી રહ્યા છે. હવે સુખદેવ સિંહ ગોગામેડીની પત્ની શીલા શેખાવતે કહ્યું છે કે રાજસ્થાન પોલીસ પતિની હત્યા કરનારનું એનકાઉન્ટર કરી નાખે. તેમણે કહ્યું કે જો એક અવાજ કર્યો તો પણ સ્થિતિ ખરાબ થઈ જશે. તેના માટે 72 કલાકમાં આરોપીઓનું એનકાઉન્ટર કરી દેવામાં આવે, નહીં તો આખા દેશમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
એન્કાઉન્ટરની કરી માંગ
થોડા દિવસો પહેલા શીલા શેખાવતે વાતચીતમાં કહ્યું હતું કે એક સિંહને દગો આપીને ઘરમાં ઘુસીને માર્યો છે. અમને તેનો ન્યાય જોઈએ છે. અપરાધીઓનું એનકાઉન્ટર થવું જોઈએ. તેના શિવાય મારી કોઈ માંગ નથી. મારી પહેલી અને છેલ્લી માંગ એન્કાઉન્ટર જ છે.
જો અમારી માંગ સાંભળવામાં આવે તો ઠીક છે નહીં તો અમારી રીતે સમજાવતા અમને આવડે છે. પહેલા મારા પતિએ સમજાવ્યું હતું. હવે હું સમજાવીશ. શીલાએ કહ્યું કે અમે ઘણી વખત પ્રશાસનને જણાવ્યું હતું કે મારા પતિને ખતરો છે. ધમકીઓ આપવામાં આવી રહી હતી. ઘણી વખત લેટર જાહેર કરવામાં આવતા હતા.
શીલા શેખાવતે કહ્યું કે મેં ઘણી વખત પ્રશાસન પાસે સુરક્ષાની માંગ કરી હતી. સુરક્ષાની માંગને લઈને અમે વર્ષ 2016માં આંદોલન કહ્યા હતા. પરંતુ તેમ છતાં સરકારને કોઈ ફેર ન પડ્યો. આ મામલામાં સરકારે અવગણના કરી છે. સરકારની તરફથી જો અમને સુરક્ષા મળી હોત તો આટલી મોટી ઘટના ન બની હોત.
શીલાએ કહ્યું કે રાજનીતિનું તો મને ખબર નથી પરંતુ જે ષડયંત્ર છે તેમાં મોટા મોટા લોકો શામેલ છે. જે દિવસે આ મામલાની ચિઠ્ઠી ખુલસે. તે દિવસ બધુ સામે આવી જશે. શીલા શેખાવતે કહ્યુ કે અત્યાર સુધી મારા પતિ સુખદેવ સિંહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના માધ્યમથી ગરીબોનો સાથ આપતા હતા. હવે હું લોકોની સાથે કરણી સેનાના માધ્યમથી તેમના સુખ દુખમાં ઉભી રહીશ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ