બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / President Droupadi Murmu urges Centre, CJI to ensure implementation of court orders
Hiralal
Last Updated: 08:31 PM, 24 May 2023
ઝારખંડ હાઈકોર્ટની નવી ઇમારતનું ઉદઘાટન કરતાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ કેન્દ્ર સરકાર અને સુપ્રીમના ચીફ જસ્ટીસને એક ખાસ અપીલ કરી છે. મુર્મૂએ બુધવારે કહ્યું હતું કે કોર્ટના આદેશોનો કેટલીક વાર અમલ કરવામાં આવતો નથી, અને સરકાર અને ભારતના મુખ્ય ન્યાયાધીશે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે લોકોને સાચા અર્થમાં ન્યાય મળે.
President Droupadi Murmu urges Centre, CJI to ensure implementation of court orders
— Press Trust of India (@PTI_News) May 24, 2023
કોર્ટના આદેશનો અમલ થતો નથી
તેમણે કહ્યું કે ભારતના ચીફ જસ્ટીસ ડી વાય.ચંદ્રચુડ અને કેન્દ્રીય કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલ અને ઘણા વરિષ્ઠ ન્યાયાધીશો અહીં છે. મુર્મૂએ કહ્યું કે, હું તેમને એ સુનિશ્ચિત કરવા માટે આગ્રહ કરીશ કે સાચા અર્થમાં લોકોને ન્યાય મળે. તેમણે કહ્યું કે અનુકૂળ ચુકાદો મળ્યા પછી પણ, લોકોની ખુશી ક્યારેક અલ્પજીવી હોય છે, કારણ કે કોર્ટના આદેશોનો અમલ કરવામાં આવતો નથી.
ન્યાય સામાન્ય લોકોની પહોંચથી દૂર રહ્યો છે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ એવું પણ કહ્યું કે ન્યાયની ભાષા સર્વાંગી હોવી જોઈએ. કેસ લડવામાં ઘણો ખર્ચ થતો હોવાથી ન્યાય સામાન્ય લોકોની પહોંચથી દૂર રહ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime