બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:30 PM, 26 February 2024
ADVERTISEMENT
જાણીતા ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે.ઝઝલ ગાયક તરીકે જાણીતા પંકજ ઉધાસ લાંબા સમયથી બીમાર હતા.આજે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.તેમના પરિવારના એક સભ્યએ તેમના નિધન વિશેની જાણકારી આપી હતી.26 જાન્યુઆરીએ તેમને પદ્મશ્રીથી સમ્માનિત કરાયા હતા.મૂળ ગુજરાતના હતા પંકજ ઉધાસ.તેમની સાથે તેમની અનેક ગઝલો પણ અમર થઈ ગઈ છે. જે ગઝલોના અનેક લોકો ચાહક બની ગયા છે.
ADVERTISEMENT
'ચિઠ્ઠી આઇ હૈ'
તેમણે ગાયેલી ચિઠ્ઠી આઇ હૈ ગઝલ ખુબ પ્રખ્યાત થઇ હતી.
ADVERTISEMENT
ગુજરાતી ગીત અને ગઝલ સાથે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે પણ તેમનું યોગદાન રહ્યું છે.
ADVERTISEMENT
'જીયે તો જીયે કૈસે'
ગાયક પંકજ ઉધાસે સાજન ફિલ્મનું જીયે તો જીયે કૈસે ગીતમાં આજે પણ તેમના સ્વરને લીધે મશહુર છે.
ADVERTISEMENT
મૂળ વતન જેતપુર પાસેનું ચરખડી
પંકજ ઉધાસનું મૂળ વતન જેતપુર પાસેનું ચરખડી છે. પંકજ ઉધાસનો ગુજરાત સાથેનો ગાઢ સંબંધ રહ્યો છે. તેમના ભાઇ મનહર ઉધાસ પણ તેટલા જ જાણીતા ગાયક છે. પંકજ ઉધાસની આ ખોટ ગીત અને ગઝલ પ્રેમીઓ માટે ક્યારેય ન પુરી શકાય તેવી છે.ફાની દુનિયાથી વિદાય લેનારા પંકજ ઉધાસ સ્વરથી સદા યાદ રહેશે.
ADVERTISEMENT
વાંચવા જેવું: 'બળાત્કારી હતો અકબર, મીણા બજારમાંથી લાવતો હતો સુંદર સ્ત્રીઓ'- રાજસ્થાનના મંત્રી, જાણો આ માર્કેટ વિશે
કોણ હતા પંકજ ઉધાસ ?
ભારતીય ગઝલ અને ગીતકાર હતા પંકજ ઉધાસ
વર્ષ 1980માં હિન્દી સિનેમા જગતમાં અજમાવ્યું નશીબ
'આહટ' ગઝલ આલ્બમથી કારકિર્દીની શરૂઆત
ગઝલકાર તરીકે પંકજ ઉધાસને મળી સફળતા
1986માં દિગ્દર્શક મહેશ ભટ્ટે 'નામ' ફિલ્મ માટે ગીતો ગાવા આપ્યું હતું આમંત્રણ
સંજય દત્ત અભિનીત 'નામ' ફિલ્મનું 'વતન સે ચિઠ્ઠી આઈ હૈ' ગીત થયું હતું પ્રખ્યાત
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.