બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Extra / pm-narendra-modi-to-visit-gujarat-today

NULL / આ ચૂંટણીમાં તમારે નક્કી કરવાનું છે વિકાસ જોઇએ કે વિનાશ? : PM મોદી

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

વડોદરા: રાજ્યમાં બીજા તબક્કાની ચૂંટણીમાં જીતની ભૂમિકા બાંધવા માટે વાર-પલટવારમાં દિગ્ગજો રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે.

ત્યારે આજે વડોદરામાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ વિશાળ જનસભા સંબોધી હતી. અને લોકોને વિકાસ કે વિનાશમાંથી પસંદગી કરવાનું પણ જણાવી દીધું  હતું.

જનસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરવા માટે તેમણે વડોદરામાં તહેવારોના ભૂતકાળને તાજા કરાવ્યા હતા. અને જનમાનસમાં ફરી ભૂતકાળની અશાંતિ તાજી કરાવી હતી.

સાથે જ પ્રધાનમંત્રીએ વડોદરાવાસીઓના બલિદાને બિરદાવ્યું હતું  અને જણાવ્યું હતું કે તમારા બલિદાનના કારણે ઉારપ્રદેશમાં ભાજપ ભાજપ થઈ ગયું છે. અને નજીકના ભવિષ્યમાં ગુજરાતની જેમ જ ઉત્તરપ્રદેશનો પણ વિકાસ થશે..

વડોદરાના સાંસદથી રાજીનામું આપી કાશી ગયો: PM

આજે આખું ઉત્તરપ્રદેશ ગુજરાતની જેમ ભાજપ ભાજપ થઇ ગયું: PM

જેમ ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલ્યો તેમ યુપીનો પણ ખીલશે: PM

આ ચૂંટણીમાં તમારે નક્કી કરવાનું છે વિકાસ જોઇએ કે વિનાશ? : PM

 શું આપણે પહેલા ગણેશ ચતુર્થી શાંતિથી ઉજવી શકતા હતા? : PM

 પહેલા કર્ફ્યૂ ગુજરાતમાં ઘર કરી ગયુ હતુ: PM

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ