બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / PM Narendra Modi pays floral tribute to former PM Atal Bihari Vajpayee
Divyesh
Last Updated: 09:05 AM, 25 December 2020
ભારત સરકાર અને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના અનેક ભાગમાં આ કાર્યક્રમ મનાવામાં આવી રહ્યો છે.
વાજપેયીજીને દિગ્ગજોનું નમન
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાસિંહ, ગૃહણંત્રી અમિત શાહ સહિત અન્ય કેટલાંક દિગ્ગજો નેતાઓએ સદૈવ અટલ સ્મારક પર પહોંચી પૂર્વ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીના પરિવારના સભ્યો હાજર રહ્યાં.
Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former PM Atal Bihari Vajpayee on his 96th birth anniversary pic.twitter.com/6dcJhfBWUL
— ANI (@ANI) December 25, 2020
સદૈવ અટલ પર કાર્યક્રમની શરુઆત
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જયંતિના અવસર પર સદૈવ અટલ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત સરકારના અન્ય દિગ્ગજ મંત્રીઓ પૂર્વ PM વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યાં છે.
पूर्व प्रधानमंत्री आदरणीय अटल बिहारी वाजपेयी जी को उनकी जन्म-जयंती पर शत-शत नमन। अपने दूरदर्शी नेतृत्व में उन्होंने देश को विकास की अभूतपूर्व ऊंचाइयों पर पहुंचाया। एक सशक्त और समृद्ध भारत के निर्माण के लिए उनके प्रयासों को सदैव स्मरण किया जाएगा।
— Narendra Modi (@narendramodi) December 25, 2020
પીએમ મોદીએ ટવિટ કરી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટ્વિટ કરી પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ ટ્વિટના માધ્યમથી જણાવ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયી જીને તેમની જન્મ જયંતિ પર શત-શત નમન.
विचारधारा-सिद्धांतों पर आधारित राजनीति एवं राष्ट्र समर्पित जीवन से भारत में विकास, गरीब कल्याण और सुशासन के युग की शुरुआत करने वाले भारत रत्न आदरणीय अटल बिहारी वाजपेयी जी की जयंती पर उन्हें कोटिशः नमन।
— Amit Shah (@AmitShah) December 25, 2020
अटल जी की कर्तव्यनिष्ठा व राष्ट्रसेवा हमारे लिए सदैव प्रेरणा का केंद्र रहेगी। pic.twitter.com/MkUGUPUUwL
અટલજીને અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અટલ જયંતિના અવસર પર ટ્વિટ કર્યું. અમિત શાહે લખ્યું કે વિચારધાર-સિદ્ધાંતો પર આધારિત રાજનીતિ તેમજ રાષ્ટ્ર સમર્પિત જીવથી ભારતમાં વિકાસ, ગરીબ કલ્યાણ અને સુશાસનના યુગની શરુઆત કરનારા ભારત રત્ન આદરણીય અટલ વિહારી વાજપેયી જીને તેમની જયંતિ પર કોટિશઃ નમન.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો