બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / pm modi speaks to delhi lg asked status of flood-like situation in delhi
Malay
Last Updated: 09:22 AM, 16 July 2023
દેશમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. યમુના નદીનું જળસ્તર વધવાને લીધે અનેક વિસ્તારો ડૂબી ગયાં છે. દિલ્હીની વાત કરીએ તો દિલ્હીના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. યમુના બજાર, મથુરા રોડ, પ્રગતિ મેદાન, મયુર વિહાર, આઈટીઓ અને રાજઘાટ પાણી ભરાયેલા છે. ત્યારે ફ્રાન્સ અને UAEના પ્રવાસથી પરત આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે દિલ્હીના એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) વીકે સક્સેના સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
Immediately after arriving in Delhi, PM Narendra Modi spoke to LG VK Saxena about the status of the flood-like situation in Delhi due to the increase in the water level of Yamuna River and the progress achieved in mitigation: Source
— ANI (@ANI) July 15, 2023
PM મોદીએ LG વીકે સક્સેનાને કર્યો ફોન
આ ટેલિફોનિક વાતચીત દરમિયાન PM મોદીએ યમુના નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેને રોકવા માટે અત્યાર સુધીમાં ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. આ અંગે અધિકારીઓએ માહિતી આપી છે. સાથે જ આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પણ ટ્વિટ કર્યું છે.
વીકે સક્સેનાએ ટ્વીટ કર્યું
તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વિદેશથી પરત આવતાની સાથે જ ફોન કરીને દિલ્હીમાં પૂરની સ્થિતિની વિગતવાર માહિતી લીધી અને થઈ રહેલા સંબંધિત પ્રયાસોની સંપૂર્ણ માહિતી મેળવી. તેમણે ફરીથી કેન્દ્રની મદદ અને સહકારથી દિલ્હીવાસીઓના હિતમાં શક્ય તમામ કામ કરવાની સૂચના આપી.'
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने स्वदेश पहुंचते ही फोन कर दिल्ली में बाढ़ की स्थिति का विस्तृत ब्योरा लिया और किये जा रहे सम्बंधित प्रयासों की पूरी जानकारी ली।
— LG Delhi (@LtGovDelhi) July 15, 2023
उन्होनें पुन: केंद्र की सहायता एवं सहयोग से, दिल्लीवासियों के हित में हर सम्भव कार्य करने के निर्देश दिये।
અમિત શાહને પણ કર્યો હતો ફોન
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન જ્યારે ફ્રાન્સમાં હતા ત્યારે પણ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને દિલ્હીમાં સર્જાયેલી પૂરની સ્થિતિની વિગતો મેળવી હતી. આપને જણાવી દઈએ કે, ભારે વરસાદ બાદ દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
T20 વર્લ્ડ કપ / BIG NEWS : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, રોહિત શર્મા કેપ્ટન, 15 ખેલાડીઓમાં કોને સ્થાન?
India T20 World Cup squad
ટી20 વર્લ્ડ કપ / T20 વર્લ્ડ કપમાં રાહુલને ન લેવાયો, સંજૂને અણધાર્યો લાભ, આ રહ્યું મોટું કારણ
India T20 World Cup 2024