બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
VTV / PM insults me but...: Rahul Gandhi on Parliament speech being edited
Hiralal
Last Updated: 07:53 PM, 13 February 2023
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કર્યો છે. સંસદમાં પીએમ મોદીના ભાષણનો ઉલ્લેખ કરતા તેમણે તેમના પર અપમાનિત કરવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ મારું અપમાન કર્યું છે. "મારી સરનેમ ગાંધી કેમ છે, નેહરુ કેમ નહીં? એવું કહીને પીએમે મારુ અપમાન છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન પોતાને ખૂબ જ શક્તિશાળી માને છે અને તેમને લાગે છે કે બધા તેમનાથી ડરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મેં જે પણ કહ્યું હતું, મેં સાચું કહ્યું હતું અને તેથી જ મારા મનમાં ડર નહોતો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, "મારું અપમાન કરવાથી કંઇ નહીં થાય. સત્ય બહાર આવશે.
વાયનાડમાં રાહુલે પીએમને આપ્યો જવાબ
વાયનાડમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમને લાગે છે કે બધા તેમનાથી ડરશે. પરંતુ તેઓ કદાચ જાણતા નથી કે તે છેલ્લી વ્યક્તિ હશે જેનો મને ડર લાગશે. રાહુલે કહ્યું કે મારો ચહેરો જુઓ અને જ્યારે તેઓ બોલે છે ત્યારે તેમની સામે જુઓ. જુઓ બોલતી વખતે તેમણે કેટલી વાર પાણી પીધું. પાણી પીતી વખતે પણ તેના હાથ ધ્રૂજતા હતા. વડા પ્રધાન વિચારે છે કે દરેક જણ તેમનાથી ડરશે. "મારા ભાષણનો એક ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો, પરંતુ વડા પ્રધાનના શબ્દો કાઢી નાખવામાં આવ્યા ન હતા. વડા પ્રધાને સત્યનો સામનો કરવો પડશે અને આ વખતે સત્ય તેમની સાથે નથી. વડા પ્રધાનને લાગે છે કે તેઓ ખૂબ શક્તિશાળી છે. રાહુલ ગાંધીએ પણ પોતાના તરફથી પીએમ પર હુમલો કરવાના અપમાનનો જવાબ આપ્યો હતો. "મેં કોઈને અપશબ્દો કહ્યા નથી, પણ મને કહેવામાં આવ્યાં હતા.
રાહુલ ગાંધીના ભાષણમાં કંઇ ખોટું નથી- કોંગ્રેસ
સંસદની કાર્યવાહી દરમિયાન અસંસદીય શબ્દોના ઉપયોગ અંગે મળેલી નોટિસનો કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, રાહુલ ગાંધીના ભાષણમાં કંઇ ખોટું નથી. મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સચિવાલયની નોટિસ પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી હતી. "રાહુલ ગાંધીએ સંસદમાં જે કહ્યું છે તે પહેલેથી જ જાહેર ક્ષેત્રમાં છે. એટલે કશું જ અસંસદીય નથી. તેથી તે પોતાના મુજબ જવાબ આપશે.
રાહુલ ગાંધીને મળી લોકસભા સચિવાલયની નોટીસ
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીને તેમના ભાષણ પર લોકસભા સચિવાલય તરફથી નોટીસ મળી છે. નોટીસનો જવાબ આપવાની અથવા તેમની સામે આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો