બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Padma Shri Shah Rashid Ahmed Qadri art praised Prime Minister Narendra Modi

વખાણ / VIDEO: 'BJP પાસે ઉમ્મીદ ન હતી પણ મને ખોટો સાબિત કર્યો..', પદ્મશ્રી કાદરી થયા PM મોદીના મુરીદ

Kishor

Last Updated: 11:56 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કલા ક્ષેત્રમાં યોગદાન આપનાર શાહ રશીદ અહેમદ કાદરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી કહ્યું હતું કે...

  • 53 પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા
  • શાહ રશીદ અહેમદ કાદરીએ વડાપ્રધાનના કર્યા વખાણ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી હતી. ત્યારબાદ આજે બુધવારે પોતપોતાના ક્ષેત્રમાં યશસ્વી યોગદાન આપનાર કુલ 53 પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ પદ્મ વિભૂષણ, પાંચ પદ્મ ભૂષણ અને 45 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. ત્યારે આજે શાહ રશીદ અહેમદ કાદરીએ ઓવોર્ડ મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને તેમની સાથે દિલ ખોલીને વાત કરી હતી. 


મેં 10 વર્ષ સુધી સતત પ્રયાસો કર્યા...

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે શાહ રશીદ અહેમદ કાદરીને પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કર્યું હતું. જેને લઈને કાદરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરી કહ્યું હતું કે  યુપીએ સરકાર દરમિયાન મેં આ એવોર્ડ મેળવવા માટે 10 વર્ષ સુધી સતત પ્રયાસો કરવા છતાં આ એવોર્ડ મને મળ્યો ન હતો. બાદમાં હું વિચારવા લાગ્યો કે ભાજપની સરકાર આવ્યા પછી મને આ સન્માન નહીં મળે, પરંતુ તમી એવોર્ડ માટે પસંદ કરીને ખોટો ઠેરવ્યો છે.

ખ્યાતનામ કારીગર છે શાહ રશીદ અહેમદ કાદરી?

વિશ્વભરમાં હસ્તકલાને પ્રોત્સાહન આપવામાં અનેરું યોગદાન આપનાર શાહ રશીદ અહેમદ કાદરી પ્રખ્યાત કારીગર છે. તે બિદ્રીમાં ઘણી નવી પેટર્ન અને ડિઝાઇન રજૂ કરવા માટે જાણીતા છે. કલામાં આ અદ્દભુત યોગદાન બદલ તેઓનું પદ્મશ્રી 2023થી નવાજવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ