બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Parth
Last Updated: 10:29 AM, 9 December 2023
ગુજરાત સહિત ભારતભરમાં છેલ્લા છથી આઠ મહિનાથી હાર્ટઍટેકથી મૃત્યુના કેસમાં વધારો થતો જોવા મળ્યો છે. ઘણા લોકો એવો દાવો કરી રહ્યા છે કે કોરોના વેક્સિનની આડ અસરના કારણે હાર્ટઍટેક આવતા હોય તેવું બની શકે. આ મુદ્દા પર સોશ્યલ મીડિયા પર પણ ઘણી ભ્રમણાઑ ફેલાવવામાં આવી રહી છે. જોકે આ મુદ્દે હવે સંસદમાં જ સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ આપ્યો છે. જેમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે વધતાં હાર્ટ ઍટેક અને કોરોના વેક્સિન સાથે કોઈ લેવા દેવા નથી.
ICMR ની એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે કોવિડ-19ની વેક્સિનના કારણે હાર્ટઍટેકનો ખતરો નથી વધતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં આ જાણકારી આપી છે. સ્વાસ્થ્ય મંત્રીએ સવાલના લેખિત જવાબમાં કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ, લાઈફસ્ટાઈલ, પારિવારિક ઈતિહાસ અથવા આકસ્મિક મૃત્યુના કારણે આ રેટ વધ્યો છે.
આટલું જ નહીં કોરોના અને હાર્ટઍટેક વચ્ચે સંબંધ છે કે નહીં તે અંગે પણ સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, કોરોનાથી સંક્રમિત થયા બાદ અચાનક મોતના કેસ સામે આવ્યા છે પરંતુ તેમાં મૃત્યુના કારણની પુષ્ટિ કરવા માટે કોઈ પર્યાપ્ત પૂરાવા ઉપલબ્ધ નથી.
બારથી 14 વર્ષના બાળકોને આપવામાં આવેલ વેક્સિન પણ એક સુરક્ષિત વેક્સિન છે તેવું સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime