બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
VTV / nitin gadkari indian farmer daamar for roads plan
Hiralal
Last Updated: 10:03 PM, 12 June 2023
દેશભરમાં ઝડપથી રસ્તાઓનું નેટવર્ક પાથરી રહેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ હવે વધુ એક એલાન કર્યું છે.
સોમવારે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક કાર્યક્રમમાં બોલતા ગડકરીએ કહ્યું કે દેશના અન્નદાતાઓ હવે 'ડામરદાતા' પણ બની શકે છે. ડામરનો ઉપયોગ રસ્તા બનાવવા માટે થાય છે.
Live from Foundation stone laying ceremony of 5 NH projects worth Rs 2,200 Cr in Pratapgarh Region, UP. #PragatiKaHighway #GatiShakti https://t.co/jJVGWz1Dmp
— Nitin Gadkari (@nitin_gadkari) June 12, 2023
પાકના વધેલા ઠૂંઠામાંથી ડામર
પ્રતાપગઢમાં 2200 કરોડ રૂપિયાના પાંચ નેશનલ હાઇવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરનાર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર પાકના વધેલા અવશેષો (ઠૂંઠા કે પરાળી)માંથી ડામર બનાવવાની યોજના ધરાવે છે, આ માટે મંત્રાલય એક યોજના પર કામ કરી રહ્યું છે જેમાંથી ખેડૂતો પાસેથી પરાળી લઈને તેમાંથી ડામર બનાવવામાં આવશે. ઉપસ્થિત લોકોને સંબોધતા ગડકરીએ કહ્યું કે અગાઉ ખેડૂતોને માત્ર અન્નદાતા જ કહેવામાં આવતા હતા. હવે તેઓ પણ 'ઊર્જાદાતા' બની ગયા છે અને હવે અમે તેમને ડામરદાતા બનાવવાના છીએ. ડામર બનાવવા માટે પાકના ઠૂંઠાનો ઉપયોગ કરવામાં આવશે અને મારો વિભાગ આ અંગે એક યોજના લાવી રહ્યો છે.
કેવી રીતે બનાવાઈ રહ્યાં છે રસ્તાઓ-ગડકરીએ કહ્યું
નીતિન ગડકરીએ કહ્યું કે અમે આ દેશને કચરા મુક્ત બનાવવા માંગીએ છીએ. દિલ્હીનો રિંગ રોડ બનાવવા માટે શહેરમાંથી લગભગ 25 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવી જ રીતે અમદાવાદ-ધોલેરા રોડ માટે અમદાવાદના 25 લાખ ટન ઘન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પર્યાવરણને બચાવવા માટે રસ્તાઓ માટે રબર ટાયરના રબર પાવડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને સાત ટકા પ્લાસ્ટિકનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ